‘હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરીને 250 કરોડની સંપત્તિ બનાવી’ – આંદોલનના ક્યાં જૂના જોગીએ કર્યા આક્ષેપ?

ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણીમાં ફરી પાટીદાર અનામત આંદોલન(PAAS)ના એક જૂના જોગીએ હાર્દિક પટેલ(Hardik Patel) પર મોટા આક્ષેપ કરીને સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે. ગઈકાલે પાટીદાર…

View More ‘હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરીને 250 કરોડની સંપત્તિ બનાવી’ – આંદોલનના ક્યાં જૂના જોગીએ કર્યા આક્ષેપ?

અલ્પેશ કથીરિયા કાઢશે આ તારીખે વિરાટ તિરંગા યાત્રા, જાણો કયા દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

સુરત(Surat): 15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રારંભ કર્યો છે. જ્યારે આ વર્ષ દરમિયાન આઝાદી કા…

View More અલ્પેશ કથીરિયા કાઢશે આ તારીખે વિરાટ તિરંગા યાત્રા, જાણો કયા દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

આંદોલનના એંધાણ! મોટેરા સ્ટેડિયમનું નામ ફરી સરદાર પટેલ કરવાની માંગ સાથે પાટીદારો ફરી મેદાને

ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS) દ્વારા ગુજરાત સરકારને ચીમકી આપવામાં આવી છે. PAAS ટીમ દ્વારા ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.…

View More આંદોલનના એંધાણ! મોટેરા સ્ટેડિયમનું નામ ફરી સરદાર પટેલ કરવાની માંગ સાથે પાટીદારો ફરી મેદાને

ભુપેન્દ્ર સરકારને પાટીદારોનું અલ્ટીમેટમ, જલ્દીથી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો નહિતર ફરી ધમધમતું થશે આંદોલન

ગુજરાત(Gujarat): રાજ્યમાં ફરી એક વાર પાટીદાર આંદોલનકારીઓ સક્રિય થયા છે ત્યારે આગામી સમયમાં આંદોલન ફરી શરુ થઇ તો નવાઈ નહિ. આંદોલનકારીઓએ સરકારને ચિમકી આપી છે…

View More ભુપેન્દ્ર સરકારને પાટીદારોનું અલ્ટીમેટમ, જલ્દીથી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો નહિતર ફરી ધમધમતું થશે આંદોલન

સરકાર VS પાટીદાર સમાજ: હાર્દિક પટેલે કહ્યું આંદોલન સમયના કેસ સરકાર પાછા નહિ ખેચે તો 2017નું થશે પુનરાવર્તન

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે(Hardik Patel) સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને પત્ર લખ્યો છે, જેમાં તેઓ પાટીદાર આંદોલન(Patidar aandolan) સહિતના…

View More સરકાર VS પાટીદાર સમાજ: હાર્દિક પટેલે કહ્યું આંદોલન સમયના કેસ સરકાર પાછા નહિ ખેચે તો 2017નું થશે પુનરાવર્તન

સુરતની ભૂમિને આ જગ્યાએ અર્પણ થશે ક્રાંતિ ચોક: PAAS નેતા અલ્પેશ કથીરિયાએ કરી જાહેરાત

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાએ થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે, તે 15 ઓગસ્ટના સ્વાતંત્ર દિવસે એક મહત્વની જાહેરાત કરશે. અલ્પેશ કથીરિયાના…

View More સુરતની ભૂમિને આ જગ્યાએ અર્પણ થશે ક્રાંતિ ચોક: PAAS નેતા અલ્પેશ કથીરિયાએ કરી જાહેરાત

આજથી પાંચ વર્ષ પહેલા અલ્પેશની જેમ જ હાર્દિક પટેલ છૂટ્યો હતો- શું આ સંયોગ બદલશે ગુજરાતની દશા?

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયા જેલ મુક્ત થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે આગળની રણનીતિ ઘડવામાં આવશે અને સમાજના…

View More આજથી પાંચ વર્ષ પહેલા અલ્પેશની જેમ જ હાર્દિક પટેલ છૂટ્યો હતો- શું આ સંયોગ બદલશે ગુજરાતની દશા?

PAAS નેતા અલ્પેશ કથીરિયા થયા જેલમુક્ત: રાજકારણમાં જોડાવવા અંગે આપ્યું મહત્વનું નિવેદન 

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયા જેલ મુક્ત થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે આગળની રણનીતિ ઘડવામાં આવશે અને સમાજના…

View More PAAS નેતા અલ્પેશ કથીરિયા થયા જેલમુક્ત: રાજકારણમાં જોડાવવા અંગે આપ્યું મહત્વનું નિવેદન