સુરતની કરંજ બેઠક પર ભાજપે AAP અને કોંગ્રેસને કચડ્યું- જાણો કેટલી લીડથી જીત્યા પ્રવિણ ઘોઘારી

સુરત(Surat): શહેરમાં કુલ 16 વિધાનસભા સીટ પર ચૂંટણીનો ખરાખરીનો જંગ ખેલાયો હતો. અહીં માનવામાં આવતુ હતુ કે, ભાજપ અને AAP વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળશે.…

View More સુરતની કરંજ બેઠક પર ભાજપે AAP અને કોંગ્રેસને કચડ્યું- જાણો કેટલી લીડથી જીત્યા પ્રવિણ ઘોઘારી

ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાને કાબુમાં લેવા અલ્પેશ કથીરીયાને ખુદ અરવિંદ કેજરીવાલે AAP માં જોડાવા આમંત્રણ આપ્યું

ગુજરાત આમ આદમી પાર્ટી માં આજે પાટીદાર અનામત આંદોલનકારી નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાઈ જતા ગુજરાત ભાજપમાં ભય ઊભો થયો છે. હાલમાં આમ…

View More ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાને કાબુમાં લેવા અલ્પેશ કથીરીયાને ખુદ અરવિંદ કેજરીવાલે AAP માં જોડાવા આમંત્રણ આપ્યું

ગઈકાલે જૂના સચિવાલયમાં લાગેલી આગ મુદ્દે મનોજ સોરઠીયાનું નિવેદન – કહ્યું: “…એટલે ભાજપે ફાઈલો સળગાવી દીધી”

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી(AAP) ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj Sorthia)એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગતરોજ ગાંધીનગરના જુના સચિવાલયના બ્લોક નં ૧૬ના બીજે…

View More ગઈકાલે જૂના સચિવાલયમાં લાગેલી આગ મુદ્દે મનોજ સોરઠીયાનું નિવેદન – કહ્યું: “…એટલે ભાજપે ફાઈલો સળગાવી દીધી”

કેજરીવાલ- ભગવંત માન આવતી કાલે ફરી આવશે ગુજરાત પ્રવાસે, 4 જનસભા સંબોધશે

ગુજરાત(Gujarat): ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 8 અને 9 ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે. ત્યારબાદ 8 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ…

View More કેજરીવાલ- ભગવંત માન આવતી કાલે ફરી આવશે ગુજરાત પ્રવાસે, 4 જનસભા સંબોધશે

ભાજપના ગઢમાં AAPને મળ્યું પ્રચંડ જન સમર્થન- રત્નકલાકારો, વેપારીઓ સહીત મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી 2022ની વિધાનસભા ચુંટણી(2022 Gujarat Assembly elections) આવી રહી છે અને જેને જોતા જ આમ આદમી પાર્ટી(AAP) પુરા જોર શોરમાં તૈયારીમાં લાગી ગઈ…

View More ભાજપના ગઢમાં AAPને મળ્યું પ્રચંડ જન સમર્થન- રત્નકલાકારો, વેપારીઓ સહીત મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા

AAP ના મોટા નેતાએ કર્યા સવાલ- મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલીયા પાસે લાખોની જમીન અને ગાડીઓ ક્યાંથી આવી?

પંજાબમાં આપ(AAP) પ્રચંડ જનસમર્થનથી સત્તા પર આવતા જ ગુજરાતની આપ પાર્ટી ઉત્સાહમાં આવી ગઈ છે અને હાલ જ જ્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે…

View More AAP ના મોટા નેતાએ કર્યા સવાલ- મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલીયા પાસે લાખોની જમીન અને ગાડીઓ ક્યાંથી આવી?

ભાજપના ગઢમાં મોટું ગાબડું: આહીર સમાજના આગેવાન સહીત 1500 સમર્થકોએ પકડ્યું ઝાડું

રાજકારણ(Politics): આગામી સમયમાં ગુજરાત(Gujarat) રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી(AAP)…

View More ભાજપના ગઢમાં મોટું ગાબડું: આહીર સમાજના આગેવાન સહીત 1500 સમર્થકોએ પકડ્યું ઝાડું

ભાજપની જનઆશીર્વાદ યાત્રાને લઈને AAPના નેતા ઇસુદાન ગઢવીએ BJP પર કર્યા આકરા પ્રહાર- કહી દીધું એવું કે…

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…

View More ભાજપની જનઆશીર્વાદ યાત્રાને લઈને AAPના નેતા ઇસુદાન ગઢવીએ BJP પર કર્યા આકરા પ્રહાર- કહી દીધું એવું કે…

ભાજપે જે દિવસે જ્ઞાન દિવસ ઉજવ્યો તે જ દિવસે આ શહેરમાં મળી આવ્યા નવનક્કોર સરકારી પાઠ્યપુસ્તકો પસ્તીમાં- જાણો કોણે લગાવ્યો આક્ષેપ

રાજ્યમાં સરકારી ગ્રાન્ટ ઈન એઈડ શાળાના ધોરણ 1 થી ધોરણ 8 અને ધોરણ 9 થી 12ના વિધાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં ભાજપ સરકાર કયાંકને ક્યાંક નિષ્ફળ ગઈ…

View More ભાજપે જે દિવસે જ્ઞાન દિવસ ઉજવ્યો તે જ દિવસે આ શહેરમાં મળી આવ્યા નવનક્કોર સરકારી પાઠ્યપુસ્તકો પસ્તીમાં- જાણો કોણે લગાવ્યો આક્ષેપ

રાજકારણમાં ભારે ગરમાવો: હાર્દિક પટેલ ખાસ સાથી અને વિશ્વાસુ ગણાતા આ કોંગ્રેસ નેતાએ ઈશુદાન ગઢવીની હાજરીમાં પકડ્યું ઝાડું

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…

View More રાજકારણમાં ભારે ગરમાવો: હાર્દિક પટેલ ખાસ સાથી અને વિશ્વાસુ ગણાતા આ કોંગ્રેસ નેતાએ ઈશુદાન ગઢવીની હાજરીમાં પકડ્યું ઝાડું