ગૃહ મંત્રાલયના નામે લોકડાઉન લાગવાનો ખોટો પત્ર વાઈરલ કરનાર પકડાયો- પોલીસ પુછપરછમાં બહાર આવી ચોંકાવનારી વિગતો

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશવાસીઓ lockdown લાગશે કે નહીં તે બાબતે ચિંતા કરી રહ્યા છે. ત્યારે…

Trishul News Gujarati ગૃહ મંત્રાલયના નામે લોકડાઉન લાગવાનો ખોટો પત્ર વાઈરલ કરનાર પકડાયો- પોલીસ પુછપરછમાં બહાર આવી ચોંકાવનારી વિગતો

સુરતમાં કોરોનાનો રાફડો ફાટતા તાબડતોબ સુરત દોડી આવ્યા CM રૂપાણી, લોકડાઉન અંગે થશે ચર્ચા

હાલમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આવેલ કોરોનાનાં કેસને લઈ જાણકારી સામે આવી છે. દિન પ્રતિદિન…

Trishul News Gujarati સુરતમાં કોરોનાનો રાફડો ફાટતા તાબડતોબ સુરત દોડી આવ્યા CM રૂપાણી, લોકડાઉન અંગે થશે ચર્ચા

કોરોના બેકાબુ થતા પીએમ મોદીએ તાબડતોબ બોલાવી બેઠક, લોકડાઉન અંગે લેવાઈ શકે છે નિર્ણય

હાલના દિવસોમાં કોરોનાવાયરસ (Coronavirus)  ફરીથી દેશમાં ફેલાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી, દેશમાં કોરોના ચેપ (Covid 19) ના મોટી સંખ્યામાં કેસ આવી રહ્યા છે. સૂત્રોના…

Trishul News Gujarati કોરોના બેકાબુ થતા પીએમ મોદીએ તાબડતોબ બોલાવી બેઠક, લોકડાઉન અંગે લેવાઈ શકે છે નિર્ણય

કોરોના વધતા ફરીએક વખત આ શહેરમાં લાગુ થયું કડક લોકડાઉન

કોરોનાવાયરસના વધતા જતા કેસોને જોતા મહારાષ્ટ્રના નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી લોકડાઉન (Lockdown) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, કટોકટી સેવાઓ સિવાયની…

Trishul News Gujarati કોરોના વધતા ફરીએક વખત આ શહેરમાં લાગુ થયું કડક લોકડાઉન

કોરોનાના વધતા કહેર બાદ હવે આ રાજ્યના 4 જિલ્લામાં 19 જૂનથી પૂર્ણ લોકડાઉન ફરીથી લાગુ કરવામાં આવ્યું

સોમવારે તમિલનાડુ સરકારે 4 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરોના વાયરસ ચેપના મામલાઓને ધ્યાનમાં રાખીને ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં…

Trishul News Gujarati કોરોનાના વધતા કહેર બાદ હવે આ રાજ્યના 4 જિલ્લામાં 19 જૂનથી પૂર્ણ લોકડાઉન ફરીથી લાગુ કરવામાં આવ્યું

તિરૂપતિ મંદિર ખુલતા માત્ર 3 દિવસમાં ભક્તોએ કર્યું અધધ આટલા લાખનું દાન- વાંચો વિશેષ અહેવાલ

દક્ષિણ ભારતમાં આવેલા તિરૂપતિ બાલાજીના મંદિરને અંદાજે 80 દિવસ બાદ ખોલવામાં આવ્યું અને મંદિરના દરવાજા ખુલતાં જ ભક્તોએ ધનવર્ષા કરી દીધી. મંદિરના કર્મચારીઓએ જ પહેલાં…

Trishul News Gujarati તિરૂપતિ મંદિર ખુલતા માત્ર 3 દિવસમાં ભક્તોએ કર્યું અધધ આટલા લાખનું દાન- વાંચો વિશેષ અહેવાલ

આવતીકાલથી અમદાવાદથી દેશભરમાં જવા માટે ઉપડશે 10 ટ્રેન- જાણો નવા નિયમો

કોરોના વાયરસ લોકડાઉન ને કારણે દેશ મા એકબાજુ જ્યાં નિયમિત ટ્રેનો નું સંચાલન બંધ છે ત્યારે રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓ ની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેનો…

Trishul News Gujarati આવતીકાલથી અમદાવાદથી દેશભરમાં જવા માટે ઉપડશે 10 ટ્રેન- જાણો નવા નિયમો

ગુજરાતમાં આવતીકાલથી લોકડાઉન માટે આ નિયમો લાગુ પડશે- આ નિયમો ખાસ વાંચી લેજો

કેન્દ્ર સરકારે લોકડાઉન ખોલવા માટેની અનલોક-1 ની ગાઇડલાઇન જાહેર કર્યા બાદ ગુજરાત સરકારે પણ તાત્કાલિક મીટીંગ યોજીને ગુજરાત માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. મુખ્યમંત્રીએ…

Trishul News Gujarati ગુજરાતમાં આવતીકાલથી લોકડાઉન માટે આ નિયમો લાગુ પડશે- આ નિયમો ખાસ વાંચી લેજો

ડોક્ટરોની ઘોર બેદરકારી: યુવકને મૃત જાહેર કરી દીધો પણ પોસ્ટ મોર્ટમ રૂમમાં નિકળ્યો જીવીત 

સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધતા જાય છે. હાલમાં ઘણા બધા લોકો હોસ્પીટલમાં દાખલ છે. જેમાંથી અમુક લોકો પાસે તો ખાવાના પણ રૂપિયા હોતા નથી.…

Trishul News Gujarati ડોક્ટરોની ઘોર બેદરકારી: યુવકને મૃત જાહેર કરી દીધો પણ પોસ્ટ મોર્ટમ રૂમમાં નિકળ્યો જીવીત 

લોકડાઉનમાં ગરજના ભાવ પડાવતા હજારથી વધુ વેપારીઓ ઝડપાયા, જાણો કેવી રીતે થાય છે ફરિયાદ

સમગ્ર દેશમાં વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં સરકાર દ્વારા લોકડાઉનમાં અમુક છૂટછાટ આપવામાં આવી છે. જોકે આ છૂટછાટ…

Trishul News Gujarati લોકડાઉનમાં ગરજના ભાવ પડાવતા હજારથી વધુ વેપારીઓ ઝડપાયા, જાણો કેવી રીતે થાય છે ફરિયાદ

સુરતમાં એમ્બ્રોઇડરી અને જરી એસોસિએશને બનાવેલા આ નિયમોથી શરુ થશે ધંધો- વાંચો અહી

દેશભરમાં છેલ્લા 60 દિવસથી વધુ સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારથી સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ બંધ પડ્યો છે સાથે સાથે જરી ઉદ્યોગને પણ અસર થઇ છે.…

Trishul News Gujarati સુરતમાં એમ્બ્રોઇડરી અને જરી એસોસિએશને બનાવેલા આ નિયમોથી શરુ થશે ધંધો- વાંચો અહી

લોકડાઉનમાં પોલીસ દ્વારા ઢોર માર મારવાથી અંદાજે આટલા લોકોના મોત- આંકડો જાણી ચોંકી જશો

કોરોના વાયરસથી લાગુ થયેલા લોકડાઉનનાં પ્રથમ પાંચ અઠવાડિયામાં પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે માર મારતાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે અને ત્રણ લોકો પોલીસ કસ્ટડીમાં…

Trishul News Gujarati લોકડાઉનમાં પોલીસ દ્વારા ઢોર માર મારવાથી અંદાજે આટલા લોકોના મોત- આંકડો જાણી ચોંકી જશો