વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસની કડક કાર્યવાહી: 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ

Strict Action of Gujarat Police: રાજ્યમાં લોકોને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરવા રાજ્ય સરકારે ખાસ ડ્રાઇવ શરૂ કરી હતી. વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસે કડક…

Trishul News Gujarati વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસની કડક કાર્યવાહી: 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ

વ્યાજખોરોના દુષણને નાબુદ કરવાની ઝુંબેશમાં વધુ 2415 નાગરિકોને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા સહાય ચેક

વ્યાજખોરીના દૂષણ પર રોકઃ વ્યાજખોરીના દૂષણને નાબુદ કરવાના સંકલ્પના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ દ્વારા આયોજીત લોન/ધિરાણ કેમ્પમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા વન અને પર્યાવરણ…

Trishul News Gujarati વ્યાજખોરોના દુષણને નાબુદ કરવાની ઝુંબેશમાં વધુ 2415 નાગરિકોને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા સહાય ચેક

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવારે ગુમાવ્યો જુવાનજોધ દીકરો- કેનાલમાં જંપલાવી આણ્યો જીવનનો અંત

ગાંધીનગર(Gandhinagar): કલોલ(Kalol)માં ભજીયાની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા ઠાકોર યુવકને ચાર લાખ રૂપિયાનું દેવું થઈ જતાં વ્યાજખોરો(Usury)ના ત્રાસથી કંટાળીને કેનાલમાં ઝંપલાવી પોતાના જીવનનો અંત આણ્યો…

Trishul News Gujarati વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવારે ગુમાવ્યો જુવાનજોધ દીકરો- કેનાલમાં જંપલાવી આણ્યો જીવનનો અંત

વ્યાજના વિષચક્રમાં ફસાયેલા રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી જીવ આપી દીધો – ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસ(Harassment of usurers)થી વધુ એક વ્યક્તિએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બોટાદ(Botad)માં વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા રત્નકલાકારે…

Trishul News Gujarati વ્યાજના વિષચક્રમાં ફસાયેલા રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી જીવ આપી દીધો – ‘ઓમ શાંતિ’

વ્યાજખોરોના વિષચક્રમાં નિર્દોષ દંપતીનો આપઘાત- આત્મહત્યા કરતા પહેલા પરિવારને કર્યા હતા આ મેસેજ

અમદાવાદ(Ahmedabad): શહેરમાં ફરી એક વખત વ્યાજખોરો(Usurers)ના ત્રાસને લઈને ઘટેલી ઘટના સામે આવી છે. જોકે આ વખતે વ્યાજખોરોના ત્રાસથી માત્ર કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ દંપતીએ…

Trishul News Gujarati વ્યાજખોરોના વિષચક્રમાં નિર્દોષ દંપતીનો આપઘાત- આત્મહત્યા કરતા પહેલા પરિવારને કર્યા હતા આ મેસેજ