સરકાર સામે જંગ જીતીને ઘરે પહોચ્યા ખેડૂતો, દીકરીઓએ ખુશીથી ગળે લગાવ્યા- આ વિડીયો તમને ભાવુક કરી દેશે

દિલ્હી(Delhi)માં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન સરકારે ત્રણેય કાયદા(Agricultural laws) પરત ખેંચી લીધા બાદ ખતમ થઈ ગયું છે. દિલ્હીની સરહદો પર આંદોલન કરી…

View More સરકાર સામે જંગ જીતીને ઘરે પહોચ્યા ખેડૂતો, દીકરીઓએ ખુશીથી ગળે લગાવ્યા- આ વિડીયો તમને ભાવુક કરી દેશે

આ ત્રણ માંગો સ્વીકારો તો જ અમે ઘરે જશું નહિતર અહિયાં જ રહેશું- રાકેશ ટિકૈતના આ નિવેદનથી મોદી સરકાર ટેન્શનમાં

ત્રણેય કૃષિ કાયદા(Agricultural laws) રદ થયા બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે ખેડૂતો ધરણા છોડીને પોતાના ઘરે પાછા જાય. તે…

View More આ ત્રણ માંગો સ્વીકારો તો જ અમે ઘરે જશું નહિતર અહિયાં જ રહેશું- રાકેશ ટિકૈતના આ નિવેદનથી મોદી સરકાર ટેન્શનમાં

ખેડૂતો સાચા કે સરકાર? 600થી 700 ખેડૂતોના મોતના દાવા વચ્ચે સરકારે કહ્યું કે, એક પણ ખેડૂતનું નથી થયું મોત

કૃષિ કાયદા(Agricultural laws) સામે ચાલી રહેલા આંદોલનમાં એકપણ ખેડૂતનું મોત થયું નથી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે(Narendra Singh Tomar) લોકસભામાં એક લેખિત જવાબમાં આ વાત…

View More ખેડૂતો સાચા કે સરકાર? 600થી 700 ખેડૂતોના મોતના દાવા વચ્ચે સરકારે કહ્યું કે, એક પણ ખેડૂતનું નથી થયું મોત

આજથી સંસદનુ શિયાળુ સત્ર શરુ, લોકસભામાં ‘કૃષિ કાયદા રદ્દ’ ખરડો 2021 રજૂ કરાશે- ખેડૂતોની થશે જીત

સંસદનું શિયાળુ સત્ર(Winter Session of Parliament) સોમવારથી એટલે કે આજથી શરૂ થશે. સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ(Agricultural laws)ને પરત ખેંચવા માટેનું બિલ ગૃહના ટેબલ પર મૂકશે.…

View More આજથી સંસદનુ શિયાળુ સત્ર શરુ, લોકસભામાં ‘કૃષિ કાયદા રદ્દ’ ખરડો 2021 રજૂ કરાશે- ખેડૂતોની થશે જીત

‘સાચા અર્થમાં આઝાદી મોદીજીના આવવાથી જ મળી’- કંગના બાદ હવે ભાજપના દિગ્ગજ નેતાનો બફાટ

બીજેપીની લોકસભા સાંસદ(BJP Lok Sabha MP) સાધ્વી પ્રજ્ઞા(Sadhvi Pragya) બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત(Kangna Ranaut)ના સ્વતંત્રતાના નિવેદન(Statement of Independence)ને લઈને તેના બચાવમાં સામે આવી છે. કંગનાના…

View More ‘સાચા અર્થમાં આઝાદી મોદીજીના આવવાથી જ મળી’- કંગના બાદ હવે ભાજપના દિગ્ગજ નેતાનો બફાટ

સરકારનું ટેન્શન વધશે! આ તારીખે ફરી દિલ્હી બોર્ડર પર એકઠા થશે દેશના ખેડૂતો- નવા જૂની થવાના એંધાણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા(Agricultural laws)ઓ રદ કરવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી, સંયુક્ત કિસાન મોરચા (SKM) એ શનિવારે જણાવ્યું હતું…

View More સરકારનું ટેન્શન વધશે! આ તારીખે ફરી દિલ્હી બોર્ડર પર એકઠા થશે દેશના ખેડૂતો- નવા જૂની થવાના એંધાણ

મોદી સરકારે કૃષિ કાયદા પાછા તો ખેંચ્યા પરંતુ રાકેશ ટિકૈત પાછુ નવું લાવ્યા- કહ્યું કે, આ છ વાતો ન માનો ત્યાં સુધી અમે હટવાના નથી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ભલે એક વર્ષ પહેલાં લાવવામાં આવેલા ત્રણેય કેન્દ્રીય કૃષિ કાયદાઓ(Agricultural laws)ને મોટા હૃદયથી રદ્દ કરવાની જાહેરાત કરી હોય, પરંતુ દિલ્હી-એનસીઆરની…

View More મોદી સરકારે કૃષિ કાયદા પાછા તો ખેંચ્યા પરંતુ રાકેશ ટિકૈત પાછુ નવું લાવ્યા- કહ્યું કે, આ છ વાતો ન માનો ત્યાં સુધી અમે હટવાના નથી

મોદી સરકાર નત મસ્તક પરંતુ રાકેશ ટિકૈત નહીં- ખેડૂત આંદોલનને લઈને ફરી કર્યું આ મોટું એલાન

એક વર્ષથી વધુ સમયથી વિવાદમાં રહેલા ત્રણેય કૃષિ કાયદા(Agricultural laws)ને પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રને તેમના સંબોધનમાં, પીએમ મોદી(PM Modi)એ ત્રણેય કૃષિ કાયદાઓ…

View More મોદી સરકાર નત મસ્તક પરંતુ રાકેશ ટિકૈત નહીં- ખેડૂત આંદોલનને લઈને ફરી કર્યું આ મોટું એલાન