લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર આંદોલનના એંધાણ- ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કર્યું આ મોટું એલાન

Kisan Aandolan: ભારતીય કિસાન યુનિયન(BKU) શેરડીના ભાવ, શેરડીની ચુકવણી, વીજળીની સમસ્યા જેવી ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને છેલ્લા 13 દિવસથી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં આવેલી સરકારી…

View More લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર આંદોલનના એંધાણ- ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કર્યું આ મોટું એલાન

VIDEO: પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર ફેંકી કાળી શાહી

કર્ણાટકમાં સોમવારે એક કાર્યક્રમમાં ખેડૂત નેતાઓ રાકેશ ટિકૈત(Rakesh Tikait) અને યુદ્ધવીર સિંહ(Yudhvir Singh) પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. ટિકૈત અને સિંહ બેંગલુરુમાં (Bengaluru) એક…

View More VIDEO: પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર ફેંકી કાળી શાહી

ફરી ધમધમતું થશે ખેડૂત આંદોલન? રાકેશ ટીકૈતના આ નિવેદનથી સરકારનું ટેન્શન વધ્યું

ભારતીય કિસાન યુનિયન(BKU)ના નેતા રાકેશ ટિકૈતે(Rakesh Tikait) કહ્યું છે કે, ખેડૂતો આંદોલન(Farmer’s Protest) માટે તૈયાર રહે. તેમણે એમ પણ કહ્યું, ‘સરકારે ગેરંટી કાયદા સહિત અન્ય…

View More ફરી ધમધમતું થશે ખેડૂત આંદોલન? રાકેશ ટીકૈતના આ નિવેદનથી સરકારનું ટેન્શન વધ્યું

“અન્નદાતાની જીત, આંદોલનનો અંત” વાજતે ગાજતે ઘરે જવા નિકળ્યા ખેડૂતો- જુઓ વિડીયો

આખરે 378 દિવસ બાદ ખેડૂતોના આંદોલન(Kisan andolan)નો અંત આવ્યો છે. આજે 11મી ડિસેમ્બરે દરેક લોકો પોતપોતાના ઘરે જવા રવાના થશે. ખેડૂતોની પ્રથમ ટુકડી તેમના ઘરે…

View More “અન્નદાતાની જીત, આંદોલનનો અંત” વાજતે ગાજતે ઘરે જવા નિકળ્યા ખેડૂતો- જુઓ વિડીયો

આ ત્રણ માંગો સ્વીકારો તો જ અમે ઘરે જશું નહિતર અહિયાં જ રહેશું- રાકેશ ટિકૈતના આ નિવેદનથી મોદી સરકાર ટેન્શનમાં

ત્રણેય કૃષિ કાયદા(Agricultural laws) રદ થયા બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે ખેડૂતો ધરણા છોડીને પોતાના ઘરે પાછા જાય. તે…

View More આ ત્રણ માંગો સ્વીકારો તો જ અમે ઘરે જશું નહિતર અહિયાં જ રહેશું- રાકેશ ટિકૈતના આ નિવેદનથી મોદી સરકાર ટેન્શનમાં

ફરી એક વખત સીલ થઇ રહી છે દિલ્હીની બોર્ડરો- શું ફરી સક્રિય થઇ રહ્યું છે ખેડૂત આંદોલન?

ખેડૂતોના આંદોલન(Farmer protest)ને એક વર્ષ પૂર્ણ થવા પર ખેડૂતોની મહાપંચાયત(Farmer Mahapanchayat)નો પ્રારંભ થયો છે. જેની શરૂઆત રાષ્ટ્રગીતથી થઈ હતી. આ પ્રસંગે રાકેશ ટિકૈત(Rakesh Tikait), યોગેન્દ્ર…

View More ફરી એક વખત સીલ થઇ રહી છે દિલ્હીની બોર્ડરો- શું ફરી સક્રિય થઇ રહ્યું છે ખેડૂત આંદોલન?

મોદી સરકારે કૃષિ કાયદા પાછા તો ખેંચ્યા પરંતુ રાકેશ ટિકૈત પાછુ નવું લાવ્યા- કહ્યું કે, આ છ વાતો ન માનો ત્યાં સુધી અમે હટવાના નથી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ભલે એક વર્ષ પહેલાં લાવવામાં આવેલા ત્રણેય કેન્દ્રીય કૃષિ કાયદાઓ(Agricultural laws)ને મોટા હૃદયથી રદ્દ કરવાની જાહેરાત કરી હોય, પરંતુ દિલ્હી-એનસીઆરની…

View More મોદી સરકારે કૃષિ કાયદા પાછા તો ખેંચ્યા પરંતુ રાકેશ ટિકૈત પાછુ નવું લાવ્યા- કહ્યું કે, આ છ વાતો ન માનો ત્યાં સુધી અમે હટવાના નથી

મોદી સરકાર નત મસ્તક પરંતુ રાકેશ ટિકૈત નહીં- ખેડૂત આંદોલનને લઈને ફરી કર્યું આ મોટું એલાન

એક વર્ષથી વધુ સમયથી વિવાદમાં રહેલા ત્રણેય કૃષિ કાયદા(Agricultural laws)ને પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રને તેમના સંબોધનમાં, પીએમ મોદી(PM Modi)એ ત્રણેય કૃષિ કાયદાઓ…

View More મોદી સરકાર નત મસ્તક પરંતુ રાકેશ ટિકૈત નહીં- ખેડૂત આંદોલનને લઈને ફરી કર્યું આ મોટું એલાન

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન: આ તારીખથી સમગ્ર દેશમાં ‘ખેડૂત લોકડાઉન’, કોઈ બહાર ન નીકળે

ત્રણ નવા કૃષિ કાયદા(Agricultural law) પસાર થયાને એક વર્ષ વીતી ગયું છે. ખેડૂત લગભગ એક વર્ષથી આ કાયદાઓનો વિરોધ કરી રહ્યો છે. દેશભરના ખેડૂતોએ દિલ્હીની…

View More ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન: આ તારીખથી સમગ્ર દેશમાં ‘ખેડૂત લોકડાઉન’, કોઈ બહાર ન નીકળે