આ ત્રણ માંગો સ્વીકારો તો જ અમે ઘરે જશું નહિતર અહિયાં જ રહેશું- રાકેશ ટિકૈતના આ નિવેદનથી મોદી સરકાર ટેન્શનમાં

ત્રણેય કૃષિ કાયદા(Agricultural laws) રદ થયા બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે ખેડૂતો ધરણા છોડીને પોતાના ઘરે પાછા જાય. તે…

View More આ ત્રણ માંગો સ્વીકારો તો જ અમે ઘરે જશું નહિતર અહિયાં જ રહેશું- રાકેશ ટિકૈતના આ નિવેદનથી મોદી સરકાર ટેન્શનમાં

ખેડૂતો સાચા કે સરકાર? 600થી 700 ખેડૂતોના મોતના દાવા વચ્ચે સરકારે કહ્યું કે, એક પણ ખેડૂતનું નથી થયું મોત

કૃષિ કાયદા(Agricultural laws) સામે ચાલી રહેલા આંદોલનમાં એકપણ ખેડૂતનું મોત થયું નથી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે(Narendra Singh Tomar) લોકસભામાં એક લેખિત જવાબમાં આ વાત…

View More ખેડૂતો સાચા કે સરકાર? 600થી 700 ખેડૂતોના મોતના દાવા વચ્ચે સરકારે કહ્યું કે, એક પણ ખેડૂતનું નથી થયું મોત

‘સાચા અર્થમાં આઝાદી મોદીજીના આવવાથી જ મળી’- કંગના બાદ હવે ભાજપના દિગ્ગજ નેતાનો બફાટ

બીજેપીની લોકસભા સાંસદ(BJP Lok Sabha MP) સાધ્વી પ્રજ્ઞા(Sadhvi Pragya) બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત(Kangna Ranaut)ના સ્વતંત્રતાના નિવેદન(Statement of Independence)ને લઈને તેના બચાવમાં સામે આવી છે. કંગનાના…

View More ‘સાચા અર્થમાં આઝાદી મોદીજીના આવવાથી જ મળી’- કંગના બાદ હવે ભાજપના દિગ્ગજ નેતાનો બફાટ

સરકારનું ટેન્શન વધશે! આ તારીખે ફરી દિલ્હી બોર્ડર પર એકઠા થશે દેશના ખેડૂતો- નવા જૂની થવાના એંધાણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા(Agricultural laws)ઓ રદ કરવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી, સંયુક્ત કિસાન મોરચા (SKM) એ શનિવારે જણાવ્યું હતું…

View More સરકારનું ટેન્શન વધશે! આ તારીખે ફરી દિલ્હી બોર્ડર પર એકઠા થશે દેશના ખેડૂતો- નવા જૂની થવાના એંધાણ

મોદી સરકાર નત મસ્તક પરંતુ રાકેશ ટિકૈત નહીં- ખેડૂત આંદોલનને લઈને ફરી કર્યું આ મોટું એલાન

એક વર્ષથી વધુ સમયથી વિવાદમાં રહેલા ત્રણેય કૃષિ કાયદા(Agricultural laws)ને પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રને તેમના સંબોધનમાં, પીએમ મોદી(PM Modi)એ ત્રણેય કૃષિ કાયદાઓ…

View More મોદી સરકાર નત મસ્તક પરંતુ રાકેશ ટિકૈત નહીં- ખેડૂત આંદોલનને લઈને ફરી કર્યું આ મોટું એલાન

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન: આ તારીખથી સમગ્ર દેશમાં ‘ખેડૂત લોકડાઉન’, કોઈ બહાર ન નીકળે

ત્રણ નવા કૃષિ કાયદા(Agricultural law) પસાર થયાને એક વર્ષ વીતી ગયું છે. ખેડૂત લગભગ એક વર્ષથી આ કાયદાઓનો વિરોધ કરી રહ્યો છે. દેશભરના ખેડૂતોએ દિલ્હીની…

View More ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન: આ તારીખથી સમગ્ર દેશમાં ‘ખેડૂત લોકડાઉન’, કોઈ બહાર ન નીકળે

ખેડૂતોની મહાપંચાયત થાય તે પહેલા જ ખેડૂત નેતા રાકેશ ટીકેતે આપ્યું મોટું નિવેદન- સરકારની ચિંતામાં થયો વધારો

કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ રવિવારે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં મોટી મહાપંચાયતનું આયોજન કર્યું છે. ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકેતે…

View More ખેડૂતોની મહાપંચાયત થાય તે પહેલા જ ખેડૂત નેતા રાકેશ ટીકેતે આપ્યું મોટું નિવેદન- સરકારની ચિંતામાં થયો વધારો

કૃષિ કાયદાને લઈને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું મોટું નિવેદન, કહ્યું કે કૃષિ કાયદાને…

નવા કૃષિ કાયદાને લઈને કૃષી મંત્રી નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપતા કહ્યું છે કે અમે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ. કાયદો પરત લેવામાં આવશે…

View More કૃષિ કાયદાને લઈને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું મોટું નિવેદન, કહ્યું કે કૃષિ કાયદાને…