VIDEO: પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર ફેંકી કાળી શાહી

કર્ણાટકમાં સોમવારે એક કાર્યક્રમમાં ખેડૂત નેતાઓ રાકેશ ટિકૈત(Rakesh Tikait) અને યુદ્ધવીર સિંહ(Yudhvir Singh) પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. ટિકૈત અને સિંહ બેંગલુરુમાં (Bengaluru) એક…

View More VIDEO: પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર ફેંકી કાળી શાહી

“અન્નદાતાની જીત, આંદોલનનો અંત” વાજતે ગાજતે ઘરે જવા નિકળ્યા ખેડૂતો- જુઓ વિડીયો

આખરે 378 દિવસ બાદ ખેડૂતોના આંદોલન(Kisan andolan)નો અંત આવ્યો છે. આજે 11મી ડિસેમ્બરે દરેક લોકો પોતપોતાના ઘરે જવા રવાના થશે. ખેડૂતોની પ્રથમ ટુકડી તેમના ઘરે…

View More “અન્નદાતાની જીત, આંદોલનનો અંત” વાજતે ગાજતે ઘરે જવા નિકળ્યા ખેડૂતો- જુઓ વિડીયો

આ ત્રણ માંગો સ્વીકારો તો જ અમે ઘરે જશું નહિતર અહિયાં જ રહેશું- રાકેશ ટિકૈતના આ નિવેદનથી મોદી સરકાર ટેન્શનમાં

ત્રણેય કૃષિ કાયદા(Agricultural laws) રદ થયા બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે ખેડૂતો ધરણા છોડીને પોતાના ઘરે પાછા જાય. તે…

View More આ ત્રણ માંગો સ્વીકારો તો જ અમે ઘરે જશું નહિતર અહિયાં જ રહેશું- રાકેશ ટિકૈતના આ નિવેદનથી મોદી સરકાર ટેન્શનમાં

ફરી એક વખત સીલ થઇ રહી છે દિલ્હીની બોર્ડરો- શું ફરી સક્રિય થઇ રહ્યું છે ખેડૂત આંદોલન?

ખેડૂતોના આંદોલન(Farmer protest)ને એક વર્ષ પૂર્ણ થવા પર ખેડૂતોની મહાપંચાયત(Farmer Mahapanchayat)નો પ્રારંભ થયો છે. જેની શરૂઆત રાષ્ટ્રગીતથી થઈ હતી. આ પ્રસંગે રાકેશ ટિકૈત(Rakesh Tikait), યોગેન્દ્ર…

View More ફરી એક વખત સીલ થઇ રહી છે દિલ્હીની બોર્ડરો- શું ફરી સક્રિય થઇ રહ્યું છે ખેડૂત આંદોલન?

મોદી સરકારે કૃષિ કાયદા પાછા તો ખેંચ્યા પરંતુ રાકેશ ટિકૈત પાછુ નવું લાવ્યા- કહ્યું કે, આ છ વાતો ન માનો ત્યાં સુધી અમે હટવાના નથી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ભલે એક વર્ષ પહેલાં લાવવામાં આવેલા ત્રણેય કેન્દ્રીય કૃષિ કાયદાઓ(Agricultural laws)ને મોટા હૃદયથી રદ્દ કરવાની જાહેરાત કરી હોય, પરંતુ દિલ્હી-એનસીઆરની…

View More મોદી સરકારે કૃષિ કાયદા પાછા તો ખેંચ્યા પરંતુ રાકેશ ટિકૈત પાછુ નવું લાવ્યા- કહ્યું કે, આ છ વાતો ન માનો ત્યાં સુધી અમે હટવાના નથી

શું ધીમે-ધીમે ખેડૂત આંદોલન સમેટાઈ રહ્યું છે? દિલ્હી બોર્ડર પર જોવા મળ્યા આ દ્રશ્યો- જુઓ વિડીયો

નવા કૃષિ કાયદાઓ(New Agriculture Laws) વિરુદ્ધ રાજધાની દિલ્હીની તમામ સરહદો પર ખેડૂતોના વિરોધ(Farmers Protest) વચ્ચે હવે બેરિકેડિંગ દૂર કરવામાં આવી રહી છે અને સરહદ ખાલી…

View More શું ધીમે-ધીમે ખેડૂત આંદોલન સમેટાઈ રહ્યું છે? દિલ્હી બોર્ડર પર જોવા મળ્યા આ દ્રશ્યો- જુઓ વિડીયો

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન: આ તારીખથી સમગ્ર દેશમાં ‘ખેડૂત લોકડાઉન’, કોઈ બહાર ન નીકળે

ત્રણ નવા કૃષિ કાયદા(Agricultural law) પસાર થયાને એક વર્ષ વીતી ગયું છે. ખેડૂત લગભગ એક વર્ષથી આ કાયદાઓનો વિરોધ કરી રહ્યો છે. દેશભરના ખેડૂતોએ દિલ્હીની…

View More ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન: આ તારીખથી સમગ્ર દેશમાં ‘ખેડૂત લોકડાઉન’, કોઈ બહાર ન નીકળે

શું ખેડૂત મહાપંચાયતમાં એકઠી થયેલી ભીડનું મુખ્ય કારણ મિયા ખલીફા? ભાજપના નેતાએ ટ્વિટ કરીને કહી દીધું એવું કે…

ખેડૂતોના કૃષિ કાયદાના વિરુદ્ધમા ખેડૂત આંદોલન શરુ છે. રાકેશ ટિકૈતની આગેવાનીમાં રવિવારના રોજ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટિકૈતે મુઝફ્ફરનગરના ખેડૂતોને સંબોધિત…

View More શું ખેડૂત મહાપંચાયતમાં એકઠી થયેલી ભીડનું મુખ્ય કારણ મિયા ખલીફા? ભાજપના નેતાએ ટ્વિટ કરીને કહી દીધું એવું કે…

ખેડૂત આંદોલન અંગે મોટા સમાચાર: ચુંટણી પહેલા રાકેશ ટિકૈતે કરી દીધી મોટી જાહેરાત, સરકારનું વધ્યું ટેન્શન 

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ હમેંશા આંદોલનનો ગઢ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં મગના ખેડૂતોએ 3 હજાર પોતાનો સસ્તો પાક વેચી માર્યો હતો.…

View More ખેડૂત આંદોલન અંગે મોટા સમાચાર: ચુંટણી પહેલા રાકેશ ટિકૈતે કરી દીધી મોટી જાહેરાત, સરકારનું વધ્યું ટેન્શન 

સરકારની વધી ચિંતા: કૃષિ આંદોલનને લઈને રાકેશ ટિકૈતે આપી ચિમકી, કહ્યું કે સરકાર…

ખેડૂત આંદોલન અંગે ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈતનું મોટુ અને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રામપુરમાં રાકેશ ટિકૈતે જણાવતા કહ્યું છે કે, ખેડૂતો પાછા…

View More સરકારની વધી ચિંતા: કૃષિ આંદોલનને લઈને રાકેશ ટિકૈતે આપી ચિમકી, કહ્યું કે સરકાર…

શું ખરેખર ખેડૂત નેતા લડશે ચૂંટણી? ખુદ રાકેશ ટીકૈતએ જણાવી હકીકત- જાણો શું આવનારા સમયમાં શું કરશે?

ખેડૂત કાયદાના વિરોધમાં દિલ્હીની ગાઝીપુર સરહદ પર ધરણા પર બેઠેલા ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવાનું મોટું નિવેદન આપ્યું છે. રાકેશ…

View More શું ખરેખર ખેડૂત નેતા લડશે ચૂંટણી? ખુદ રાકેશ ટીકૈતએ જણાવી હકીકત- જાણો શું આવનારા સમયમાં શું કરશે?

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતને મળી જાનથી મારી નાખવાની ધમકી, શખ્સે વોટ્સએપમાં મેસેજ કરતા કહ્યું…

ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા ગણાતા રાકેશ ટિકૈતને કોઈ અજાણ્યા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને રાકેશ ટિકૈત પાસેથી ખંડણીની પણ માંગ કરવામાં…

View More ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતને મળી જાનથી મારી નાખવાની ધમકી, શખ્સે વોટ્સએપમાં મેસેજ કરતા કહ્યું…