તમે AAPની સરકાર બનાવો, અમે ગાય માટે 40 રૂ. પ્રતિદિન આપીશું- કેજરીવાલની વધુ એક ગેરંટીએ ભાજપની ઊંઘ કરી હરામ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા…

Trishul News Gujarati News તમે AAPની સરકાર બનાવો, અમે ગાય માટે 40 રૂ. પ્રતિદિન આપીશું- કેજરીવાલની વધુ એક ગેરંટીએ ભાજપની ઊંઘ કરી હરામ

અરવિંદ કેજરીવાલનું આ તો કેવું સ્વાગત? નવરાત્રી મહોત્સવમાં આગમન દરમિયાન ટીખળખોરે પાણીની બોટલ ફેંકી- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ને જીતાડવાનો પ્રયાસ કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) શનિવારે ગાંધીધામ અને જૂનાગઢમાં જાહેરસભાઓને સંબોધી હતી. આ પ્રવાસમાં અરવિંદ કેજરીવાલ…

Trishul News Gujarati News અરવિંદ કેજરીવાલનું આ તો કેવું સ્વાગત? નવરાત્રી મહોત્સવમાં આગમન દરમિયાન ટીખળખોરે પાણીની બોટલ ફેંકી- જુઓ વિડીયો

ભાજપ પાસે કમલમ બનાવવાના પૈસા છે પણ સરકારી સ્કૂલો અને હોસ્પિટલો બનાવવાના પૈસા નથી: ઈસુદાન ગઢવી 

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી…

Trishul News Gujarati News ભાજપ પાસે કમલમ બનાવવાના પૈસા છે પણ સરકારી સ્કૂલો અને હોસ્પિટલો બનાવવાના પૈસા નથી: ઈસુદાન ગઢવી 

ચુંટણી પહેલા જ ભાજપમાં ગાબડું – અહિયાં એકસાથે 1500 કાર્યકર્તાઓએ ભાજપનો સાથ છોડીને પકડ્યું AAP નું ઝાડું

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આજે દરેક વ્યક્તિ અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિથી પ્રભાવિત…

Trishul News Gujarati News ચુંટણી પહેલા જ ભાજપમાં ગાબડું – અહિયાં એકસાથે 1500 કાર્યકર્તાઓએ ભાજપનો સાથ છોડીને પકડ્યું AAP નું ઝાડું

ગુજરાતમાં AAP એ સંગઠનના ચોથા માળખાંની જાહેર કરી યાદી – 2100 જેટલા કાર્યકરોને સોંપાઈ અલગ અલગ જવાબદારી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીનું સંગઠન મોટું થઇ રહ્યું છે અને…

Trishul News Gujarati News ગુજરાતમાં AAP એ સંગઠનના ચોથા માળખાંની જાહેર કરી યાદી – 2100 જેટલા કાર્યકરોને સોંપાઈ અલગ અલગ જવાબદારી

ભાજપ લોકશાહીની હત્યા કરીને ફરીથી દેશને ગુલામ રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યું છે: ઇન્દ્રનીલ રાજગુરુ

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ભ્રષ્ટ ભાજપે એક નવી મોડસ…

Trishul News Gujarati News ભાજપ લોકશાહીની હત્યા કરીને ફરીથી દેશને ગુલામ રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યું છે: ઇન્દ્રનીલ રાજગુરુ

રેવડી કલ્ચર અંગે CR પાટીલે ‘AAP’ પર કરેલી ટીપ્પણીનો ઈસુદાન ગઢવીએ આપ્યો જડબાતોડ જવાબ

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, આજે ફરી એકવાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાતની જનતાનું અપમાન…

Trishul News Gujarati News રેવડી કલ્ચર અંગે CR પાટીલે ‘AAP’ પર કરેલી ટીપ્પણીનો ઈસુદાન ગઢવીએ આપ્યો જડબાતોડ જવાબ

ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ગયુ નિષ્ફળ – દિલ્હીના ધારાસભ્યોને 20 કરોડ રૂપિયાની કરી ઓફર

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ભ્રષ્ટ ભાજપે એક નવી મોડસ…

Trishul News Gujarati News ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ગયુ નિષ્ફળ – દિલ્હીના ધારાસભ્યોને 20 કરોડ રૂપિયાની કરી ઓફર

ગુજરાતના લુંલા વિકાસની વાતો કરતા કેજરીવાલ થોડો દિલ્હીનો પણ વિકાસ જોઈ લો…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections 2022)ને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP) ‘મિશન ગુજરાત’ કરવા દિનરાત મહેનત કરી રહી છે.…

Trishul News Gujarati News ગુજરાતના લુંલા વિકાસની વાતો કરતા કેજરીવાલ થોડો દિલ્હીનો પણ વિકાસ જોઈ લો…

‘આપ’ ની પરિવર્તન યાત્રા બાદ ગુજરાતભરમાં કાઢવામાં આવશે ‘રોજગાર ગેરંટી યાત્રા’

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, બેરોજગારી એક ગંભીર મુદ્દો છે, બેરોજગાર યુવાનોની જે…

Trishul News Gujarati News ‘આપ’ ની પરિવર્તન યાત્રા બાદ ગુજરાતભરમાં કાઢવામાં આવશે ‘રોજગાર ગેરંટી યાત્રા’

ગુજરાતના સેંકડો યુવાઓ પર મહેરબાન થયા કેજરીવાલ- કહ્યું: ‘ડીસેમ્બરમાં અમારી સરકાર બનશે તો ફેબ્રુઆરીમાં…’

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા 22-23 ઓગસ્ટના 2 દિવસીય ગુજરાત પ્રવાસે પધાર્યા છે.અમદાવાદ…

Trishul News Gujarati News ગુજરાતના સેંકડો યુવાઓ પર મહેરબાન થયા કેજરીવાલ- કહ્યું: ‘ડીસેમ્બરમાં અમારી સરકાર બનશે તો ફેબ્રુઆરીમાં…’

કેજરીવાલ અને મનીષ સિસોદિયા આગામી બે દિવસ ગુજરાતની મુલાકાતે- હુમલાની શક્યતાને કારણે માંગી સુરક્ષાની ગેરંટી

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી(AAP) ખુબ જ એક્ટીવ થઈ ગઈ છે અને અમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind…

Trishul News Gujarati News કેજરીવાલ અને મનીષ સિસોદિયા આગામી બે દિવસ ગુજરાતની મુલાકાતે- હુમલાની શક્યતાને કારણે માંગી સુરક્ષાની ગેરંટી