કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ મુશ્કેલીમાં ફસાયા, આ કારણોસર ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) પૂર્વ બેઠક કોંગ્રેસ(Congress)ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru)ની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. જાહેર સભામા વિવાદીત નિવેદનને લઈ ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.…

View More કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ મુશ્કેલીમાં ફસાયા, આ કારણોસર ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર સભામાં લગાવ્યા અલ્લાહુ અકબરના નારા- કારણ છે અત્યંત ચોંકાવનારુ

ગુજરાત(Gujarat): રાજકોટ પૂર્વમાં કોગ્રેસ(Congress)ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru)એ ચોંકાવનારુ નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મળતી માહિતી અનુસાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક સભામાં આપવામાં…

View More કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર સભામાં લગાવ્યા અલ્લાહુ અકબરના નારા- કારણ છે અત્યંત ચોંકાવનારુ

ઈન્દ્રનીલએ AAPનો સાથ છોડી પકડ્યો કોંગ્રેસનો હાથ, તો ઈટાલિયાએ કહ્યું કે, ‘તેમને આપનો CM પદનો ચહેરો બનવું હતું.’

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ને ચૂંટણી અગાઉ જ એક મોટો ઝટકો લાગી ગયો છે ઈન્દ્રનિલ રાજ્યગુરૂ(Indranil Rajguru) ફરી કોંગ્રેસ(Congress)માં જોડાય ગયા છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ વિધાનસભાની ચૂંટણી…

View More ઈન્દ્રનીલએ AAPનો સાથ છોડી પકડ્યો કોંગ્રેસનો હાથ, તો ઈટાલિયાએ કહ્યું કે, ‘તેમને આપનો CM પદનો ચહેરો બનવું હતું.’

‘AAP’ નો ઉદય તો પંજા નો ડૂબતો સુરજ: કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિકભાઈ બારોટ સેંકડો સમર્થકો સાથે આપમાં જોડાયા

ગુજરાત(GUJARAT): આજે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની ગઈ છે. આજે ગુજરાતના દરેક સમાજ, જાતિ-ધર્મના લોકો આમ આદમી પાર્ટીને એક મોકો…

View More ‘AAP’ નો ઉદય તો પંજા નો ડૂબતો સુરજ: કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિકભાઈ બારોટ સેંકડો સમર્થકો સાથે આપમાં જોડાયા

ગુજરાતીઓએ જે રીતે ભારતમાંથી બ્રિટિશ શાસનને ઉથલાવી દીધું તે રીતે હવે ભાજપને પણ ઉથલાવી દેશે: રાઘવ ચઢ્ઢા

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીતવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ…

View More ગુજરાતીઓએ જે રીતે ભારતમાંથી બ્રિટિશ શાસનને ઉથલાવી દીધું તે રીતે હવે ભાજપને પણ ઉથલાવી દેશે: રાઘવ ચઢ્ઢા

ભાજપ પાસે કમલમ બનાવવાના પૈસા છે પણ સરકારી સ્કૂલો અને હોસ્પિટલો બનાવવાના પૈસા નથી: ઈસુદાન ગઢવી 

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી…

View More ભાજપ પાસે કમલમ બનાવવાના પૈસા છે પણ સરકારી સ્કૂલો અને હોસ્પિટલો બનાવવાના પૈસા નથી: ઈસુદાન ગઢવી 

ચુંટણી પહેલા જ ભાજપમાં ગાબડું – અહિયાં એકસાથે 1500 કાર્યકર્તાઓએ ભાજપનો સાથ છોડીને પકડ્યું AAP નું ઝાડું

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આજે દરેક વ્યક્તિ અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિથી પ્રભાવિત…

View More ચુંટણી પહેલા જ ભાજપમાં ગાબડું – અહિયાં એકસાથે 1500 કાર્યકર્તાઓએ ભાજપનો સાથ છોડીને પકડ્યું AAP નું ઝાડું

ગુજરાતમાં AAP એ સંગઠનના ચોથા માળખાંની જાહેર કરી યાદી – 2100 જેટલા કાર્યકરોને સોંપાઈ અલગ અલગ જવાબદારી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીનું સંગઠન મોટું થઇ રહ્યું છે અને…

View More ગુજરાતમાં AAP એ સંગઠનના ચોથા માળખાંની જાહેર કરી યાદી – 2100 જેટલા કાર્યકરોને સોંપાઈ અલગ અલગ જવાબદારી

ભાજપ લોકશાહીની હત્યા કરીને ફરીથી દેશને ગુલામ રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યું છે: ઇન્દ્રનીલ રાજગુરુ

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ભ્રષ્ટ ભાજપે એક નવી મોડસ…

View More ભાજપ લોકશાહીની હત્યા કરીને ફરીથી દેશને ગુલામ રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યું છે: ઇન્દ્રનીલ રાજગુરુ

દિલ્હીમાં AAPની સરકાર મફત વીજળી આપી શકે તો ગુજરાતમાં ભાજપ કેમ નહિ?- ઇન્દ્રનીલ રાજ્યગુરુના આ નિવેદન વિશે તમે શું કહેશો?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru) એ બીજેપી(BJP)ના સાંસદ મનસુખ વસાવા(Mansukh Vasava)ના નિવેદન પર વિડિઓ દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકો…

View More દિલ્હીમાં AAPની સરકાર મફત વીજળી આપી શકે તો ગુજરાતમાં ભાજપ કેમ નહિ?- ઇન્દ્રનીલ રાજ્યગુરુના આ નિવેદન વિશે તમે શું કહેશો?