BAPS મંદિર દ્વારા શરુ કરાઈ ભારતને ઓક્સીજન આપવા સપ્લાય ચેઈન- આ મુસ્લિમ દેશની સરકાર પણ કરી રહી છે મદદ

ગુજરાત સહીત ભારત આજે કોરોના મહામારીમાં ફસાયું છે ત્યારે વિશ્વભરમાંથી ભારતને મદદ મળી રહી છે. ત્યારે આવા કટોકટીના સમયે, ભારતના મિત્રો અને વ્યાપક NRIઓ હવે…

Trishul News Gujarati News BAPS મંદિર દ્વારા શરુ કરાઈ ભારતને ઓક્સીજન આપવા સપ્લાય ચેઈન- આ મુસ્લિમ દેશની સરકાર પણ કરી રહી છે મદદ

ન્યૂયોર્કના BAPS સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરી રહેલા મુખ્ય પુજારીનું 93 વર્ષની વયે નિધન

વિશ્વની મહાસતા અમેરિકાના ન્યૂયોર્કના BAPS (બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા) સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પુજારી પ્રતાપભાઈ રાવલનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. ન્યૂયોર્કના ફ્લુસિંગ-બ્રાઉની સ્ટ્રીટ…

Trishul News Gujarati News ન્યૂયોર્કના BAPS સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરી રહેલા મુખ્ય પુજારીનું 93 વર્ષની વયે નિધન

આજથી 70 વર્ષ પહેલા વિશ્વને ભેટ મળી હતી વિશ્વમાં હિંદુ ધર્મનો ડંકો વગાડનાર પ્રમુખસ્વામી મહારાજની

વિશ્વભરમાં હિંદુ ધર્મ અને ખાસ કરીને સ્વામિનારાયણ ધર્મને ફેલાવનાર પ્રમુખસ્વામી મહારાજનું નામ કદાચ જ કોઈ ભારતીય નહી જાણતું હોય. આજથી બરાબર ૭૦ વર્ષ પૂર્વે અડગ…

Trishul News Gujarati News આજથી 70 વર્ષ પહેલા વિશ્વને ભેટ મળી હતી વિશ્વમાં હિંદુ ધર્મનો ડંકો વગાડનાર પ્રમુખસ્વામી મહારાજની

કોરોના મહામારીમાં BAPS ની સેવાકીય સરવાણી- લાખો જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડી મદદ

કોરોના મહામારીમા અનેક સેવા ભાવી સંસ્થાઓ રાહત કાર્ય કરી રહી છે. એવામાં વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ…

Trishul News Gujarati News કોરોના મહામારીમાં BAPS ની સેવાકીય સરવાણી- લાખો જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડી મદદ

મંદિરમ્: BAPS દ્વારા ગુજરાતને મીની અક્ષરધામ સમાન વધુ એક સ્વામિનારાયણ મંદિરની ભેટ

rહિન્દુ ધર્મમાં મંદિર શાસ્ત્ર અને સંતનો અનેરો મહિમા છે. મનુષ્યને સુખ શાંતિ અને મુક્તિના માર્ગ ચિંધવા માટે હજારો વર્ષ પહેલા ભારતના ભાગ્યવિધાતા ઋષિ-મુનિઓએ મંદિરોની પરંપરા…

Trishul News Gujarati News મંદિરમ્: BAPS દ્વારા ગુજરાતને મીની અક્ષરધામ સમાન વધુ એક સ્વામિનારાયણ મંદિરની ભેટ

ગુજરાત સરકાર પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાનને વિકસાવશે- મુખ્યમંત્રીએ કર્યું ખાતમુહૂર્ત

બ્રહ્મલીન વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ ગામે ગુજરાત સરકાર દ્વારા પ્રસાદી તળાવનું સૌંદર્ય કરણ નું મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું…

Trishul News Gujarati News ગુજરાત સરકાર પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાનને વિકસાવશે- મુખ્યમંત્રીએ કર્યું ખાતમુહૂર્ત

વિદેશના લાખોના પગાર છોડી શિક્ષિત યુવકો બન્યા સાધુ, 500 એકરમાં બનાવ્યું વિરાટ “સ્વામિનારાયણ નગર”

સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાલમાં લાખો અનુયાયીઓ

Trishul News Gujarati News વિદેશના લાખોના પગાર છોડી શિક્ષિત યુવકો બન્યા સાધુ, 500 એકરમાં બનાવ્યું વિરાટ “સ્વામિનારાયણ નગર”