ગમખ્વાર અકસ્માત: હરિદ્વાર જઈ રહેલા ચાર જીગરજાન મિત્રોને ભરખી ગયો કાળ- ‘ઓમ શાંતિ’

મંગળવારેના રોજ દિલ્હી-દેહરાદૂન હાઇવે(Delhi-Dehradun Highway) પર એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં ચાર જીગરજાન મિત્રોના કરુણ મોત થયા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.…

Trishul News Gujarati News ગમખ્વાર અકસ્માત: હરિદ્વાર જઈ રહેલા ચાર જીગરજાન મિત્રોને ભરખી ગયો કાળ- ‘ઓમ શાંતિ’