આ તારીખે ખુલશે કેદારનાથ ધામના દ્વાર: મહાદેવના દર્શને જાઓ તો રસ્તામાં આવતી આ 4 પવિત્ર જગ્યાના ખાસ કરજો દર્શન

Kedarnath Yatra 2024: ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના દરવાજા 10 મે, 2024થી ભક્તો માટે ખોલવામાં આવશે. કેદારનાથ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભગવાન શિવનું પવિત્ર…

View More આ તારીખે ખુલશે કેદારનાથ ધામના દ્વાર: મહાદેવના દર્શને જાઓ તો રસ્તામાં આવતી આ 4 પવિત્ર જગ્યાના ખાસ કરજો દર્શન

હરિદ્વાર-ઋષિકેશ જવાના હોવ તો વાંચી લેજો આ સમાચાર, આમ કરશો તો નહિ મળે મંદિરોમાં એન્ટ્રી

Ban on Entry in Temples of Haridwar Rishikesh Wearing Short Clothes: આપણા દેશમાં આપણી ઈચ્છા મુજબ યોગ્ય કપડાં પહેરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે પરંતુ જ્યારે ધાર્મિક…

View More હરિદ્વાર-ઋષિકેશ જવાના હોવ તો વાંચી લેજો આ સમાચાર, આમ કરશો તો નહિ મળે મંદિરોમાં એન્ટ્રી

હિમવર્ષા વચ્ચે સેકંડો શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન- જુઓ મન પ્રફુલ્લિત કરતો વિડીયો

Kedarnath Viral Video: વાતાવરણમાં હાલ ફેરફાર થવાના કારણે ગુજરાત (Gujarat) રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ (Unseasonal rain) વર્ષી રહ્યો છે. ત્યારે બીજી તરફ લોકો ઉનાળુ…

View More હિમવર્ષા વચ્ચે સેકંડો શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન- જુઓ મન પ્રફુલ્લિત કરતો વિડીયો

લગ્ન બાદ વરરાજો કન્યાને ઘરે લઇ જવાને બદલે કોલેજ લઈને પહોંચી ગયો- કારણ જાણીને તમારી પણ આંખો ફાટી જશે 

રીતી- રિવાજોની પરવાહ કર્યા વિના એક યુવક પેપર આપવા માટે તેના લગ્ન(Marriage)ની શેરવાની પહેરીને કોલેજ પહોંચી ગયો હતો. આ કોઈ ફિલ્મી વાત નથી પણ વાસ્તવિકતા…

View More લગ્ન બાદ વરરાજો કન્યાને ઘરે લઇ જવાને બદલે કોલેજ લઈને પહોંચી ગયો- કારણ જાણીને તમારી પણ આંખો ફાટી જશે 

ગુજરાત, રાજસ્થાન બાદ હવે દેશના આ રાજ્યમાં લમ્પી વાયરસે દીધી દસ્તક- 36 પશુઓના મોત, 1200થી વધુ બીમાર

ગુજરાત(Gujarat) અને રાજસ્થાન(Rajasthan)માં હજારો દૂધાળા પશુઓનો જીવ ગયા બાદ હવે લમ્પી વાયરસે(Lumpy virus) ઉત્તરાખંડ(Uttarakhand)માં દસ્તક આપી છે. એકલા હરિદ્વાર(Haridwar) જિલ્લામાં જ 36 પશુઓના મોત થયા…

View More ગુજરાત, રાજસ્થાન બાદ હવે દેશના આ રાજ્યમાં લમ્પી વાયરસે દીધી દસ્તક- 36 પશુઓના મોત, 1200થી વધુ બીમાર

‘આ માસુમોને ક્યાં ખબર હતી કે, તેની માતા હવે ક્યારેય પાછી નહિ આવે’ હરિદ્વારથી પરત ફરતી મહિલાનું અકસ્માતમાં મોત

હરિયાણા (Haryana)ના પલવલ (Palwal)માં, એક મહિલાનું માર્ગ અકસ્માત (accident)માં મોત થયું હતું, જ્યારે તેનો પાંચ વર્ષનો પુત્ર અને બાઇક સવાર ઘાયલ થયા હતા. મૃતક તેના…

View More ‘આ માસુમોને ક્યાં ખબર હતી કે, તેની માતા હવે ક્યારેય પાછી નહિ આવે’ હરિદ્વારથી પરત ફરતી મહિલાનું અકસ્માતમાં મોત

વિડીયો: હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરનારાનું માથું કાપી લાવનારને 20 લાખ રૂપિયા આપીશ- જાણો કોણે કહ્યું આવું?

હરિદ્વાર(Haridwar)ના શ્રી પંચાયતી નિરંજની અખાડા(Shri Panchayati Niranjani Akhada)ના મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યાનંદ ગિરી મહારાજ(Mahamandleshwar Swami Vairagyananda Giri Maharaj)એ ગ્રેટર નોઈડા(Greater Noida)માં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે…

View More વિડીયો: હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરનારાનું માથું કાપી લાવનારને 20 લાખ રૂપિયા આપીશ- જાણો કોણે કહ્યું આવું?

શ્વાસો થોભી દેતો વિડીયો- ૭૦ વર્ષની ઉંમરે આ વૃદ્ધ દાદીએ ગંગામાં લગાવી છલાંગ, જુઓ કેવીરીતે જાતે જ નીકળ્યા બહાર

હરિદ્વારના હર કી પૌડી (Har Ki Pauri, Haridwar) પુલ પરથી ગંગામાં ઝંપલાવનાર દાદી સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. આ ઉંમરે, ગંગા નદીમાં નિર્ભયતાથી કૂદવાનું…

View More શ્વાસો થોભી દેતો વિડીયો- ૭૦ વર્ષની ઉંમરે આ વૃદ્ધ દાદીએ ગંગામાં લગાવી છલાંગ, જુઓ કેવીરીતે જાતે જ નીકળ્યા બહાર

શરુ કારે માતા અને છ વર્ષની બાળકી પર હેવાનો ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા- હવસ મિટાવી નહેર પાસે ફેંકી દીધા

ઉત્તરાખંડના હરિદ્વાર (Haridwar, Uttarakhand) થી એક શરમજનક ઘટના સામે આવી છે. જિલ્લાના રૂડકીમાં એક મહિલા અને તેની છ વર્ષની પુત્રી પર સામૂહિક દુષ્કર્મ થતા ચકચાર…

View More શરુ કારે માતા અને છ વર્ષની બાળકી પર હેવાનો ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા- હવસ મિટાવી નહેર પાસે ફેંકી દીધા

મરણચીસોથી ગુંજી ઉઠ્યો હાઈવે: પીકઅપની ઝાડ સાથે ભયંકર અથડામણ થતા એક જ પરિવારના 10 સભ્યો મોતને ભેટ્યા 

આસામ(Assam): હાઈવે પર ગુરુવારે સવારે લગભગ 4 વાગ્યે એક મોટો અકસ્માત(Accident) થયો હતો. હરિદ્વાર (Haridwar)થી લખીમપુર(Lakhimpur) ખેરી પરત ફરી રહેલા પીકઅપ ચાલકને ઝોકું આવી જતા…

View More મરણચીસોથી ગુંજી ઉઠ્યો હાઈવે: પીકઅપની ઝાડ સાથે ભયંકર અથડામણ થતા એક જ પરિવારના 10 સભ્યો મોતને ભેટ્યા 

ગંગા ન્હાવા હરિદ્વાર ગયેલા ગુજરાતી યુવકનું ડૂબી જવાથી મોત ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): હાલ મોટી સંખ્યામાં કચ્છ(Kutch) સહિત ગુજરાતના યાત્રિકો હરિદ્વાર(Haridwar) સહિત ચારધામની યાત્રાએ જઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન કચ્છથી હરિદ્વાર પહોંચેલા પરિવાર સાથે એક કરૂણ…

View More ગંગા ન્હાવા હરિદ્વાર ગયેલા ગુજરાતી યુવકનું ડૂબી જવાથી મોત ‘ઓમ શાંતિ’

ચારધામની યાત્રાએ ગયેલો 32 વર્ષીય યુવક કેદારનાથની ઊંડી ખીણમાં પડ્યો, ત્યાં જ અંતિમક્રિયા કરવી પડી

ભક્તોની સંખ્યાની સાથે ચારધામ યાત્રા(Chardham Yatra) દરમિયાન કુદરતી અને અન્ય કારણોસર મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તાજેતરના આંકડાઓ અનુસાર ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 63…

View More ચારધામની યાત્રાએ ગયેલો 32 વર્ષીય યુવક કેદારનાથની ઊંડી ખીણમાં પડ્યો, ત્યાં જ અંતિમક્રિયા કરવી પડી