રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે ગુજરાત ભાવવિભોર: સુરતથી 31000 કિલો ઘી તો વડોદરાથી 1100 કિલોનો દીવો મોકલી રહ્યા છે ભક્તો

Ayodhya Ram Mandir: વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તા.22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામ તેમના જન્મ સ્થળ પર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન…

View More રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે ગુજરાત ભાવવિભોર: સુરતથી 31000 કિલો ઘી તો વડોદરાથી 1100 કિલોનો દીવો મોકલી રહ્યા છે ભક્તો

ચેતજો સુરતીઓ! તમે તો નથી ખાઈ રહ્યાને નકલી ઘી… સુરતના આ વિસ્તારમાં સુમુલના શુદ્ધ ઘીના નામે ડુપ્લીકેટ ઘી વેચતી ટોળકી ઝડપાઈ

આજકાલ સુરત (Surat) શહેરમાં બ્રાન્ડેડ ઓરીજનલ વસ્તુના નામે નકલી વસ્તુનું વેચાણ ખૂબ જ વધી ગયું છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં સુમુલના શુદ્ધ ઘી (Pure Ghee…

View More ચેતજો સુરતીઓ! તમે તો નથી ખાઈ રહ્યાને નકલી ઘી… સુરતના આ વિસ્તારમાં સુમુલના શુદ્ધ ઘીના નામે ડુપ્લીકેટ ઘી વેચતી ટોળકી ઝડપાઈ

રૂપાલમાં વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળતા રસ્તા પર વહી શુદ્ધ દેશી ઘીની નદીઓ… જુઓ અદ્ભુત વિડીયો

ગાંધીનગર(Gandhinagar): નવરાત્રિ (Navratri)માં જેટલા ગુજરાત (Gujarat)ના ગરબા વખાણાય છે એટલી જ રૂપાલ (Rupal)ની પલ્લી પણ પ્રખ્યાત છે. માતાની પલ્લી પર લાખો લિટર ઘી(Ghee) ચઢાવાતું હોય…

View More રૂપાલમાં વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળતા રસ્તા પર વહી શુદ્ધ દેશી ઘીની નદીઓ… જુઓ અદ્ભુત વિડીયો

હવે આ રીતે ઘરેબેઠા જ ચેક કરો ‘ઘી’ અસલી છે કે ભેળસેળ વાળું? તરત ખબર પડી જશે

ઘી(Ghee) એ સારા સ્વાસ્થ્ય(Health) માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ભારતમાં(India) પણ ઘીનો વપરાશ ખૂબ જ વધારે છે, તે ગામડાઓથી(Villages) લઈને શહેરોમાં(Cities) પણ ખૂબ…

View More હવે આ રીતે ઘરેબેઠા જ ચેક કરો ‘ઘી’ અસલી છે કે ભેળસેળ વાળું? તરત ખબર પડી જશે

આ ગામ માં મફતમાં મળે છે દૂધ અને દહીં, હજારો લોકો રોજ પીવે છે પેટ ભરીને દૂધ,જાણો ક્યાં?

ગામમાં લગભગ સો વર્ષ પહેલા સંત ચિંધ્યા બાબા રહેતા હતા. તે એક ગો સેવક હતા. આ સંત દ્વારા ગામલોકોને દૂધમાં વધારો કઈ રીતે થઈ શકે…

View More આ ગામ માં મફતમાં મળે છે દૂધ અને દહીં, હજારો લોકો રોજ પીવે છે પેટ ભરીને દૂધ,જાણો ક્યાં?