વડોદરા હરણી તળાવ દુર્ઘટના: 10 દિવસે આપવાનો રીપોર્ટ 16માં દિવસે પણ અધુરો! તપાસ રિપોર્ટ માટે કલેક્ટરે સરકાર પાસે વધુ 4 દિવસ માગ્યા

Vadodara Harni Lake Tragedy: વડોદરાના હરણી લેકઝોન ખાતે ઘટેલ ગોઝારી બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાના પગલે રાજ્યના…

View More વડોદરા હરણી તળાવ દુર્ઘટના: 10 દિવસે આપવાનો રીપોર્ટ 16માં દિવસે પણ અધુરો! તપાસ રિપોર્ટ માટે કલેક્ટરે સરકાર પાસે વધુ 4 દિવસ માગ્યા

17 વર્ષ સુધી માનતાઓ માન્યા બાદ થયો હતો સંતાનનો જન્મ- હરણી તળાવ દુર્ઘટનામાં દંપતીના બંને બાળકોના મોત

Vadodara Harani Lake Tragedy: વડોદરામાં હચમચાવી નાખે એવી દુર્ઘટનામાં 12 માસુમ વિદ્યાર્થીઓના મોત થયા છે. આ દુર્ઘટના તળાવમાં બોટ(Vadodara Harani Lake Tragedy) પલટી જવાને કારણે…

View More 17 વર્ષ સુધી માનતાઓ માન્યા બાદ થયો હતો સંતાનનો જન્મ- હરણી તળાવ દુર્ઘટનામાં દંપતીના બંને બાળકોના મોત

વડોદરા હરણી તળાવ દુર્ઘટના: મારો દીકરો મળતો નથી, 24 કલાકથી સતત શોધું છું, આટલું કહેતાં…દાદી પોક મુકીને ચોધાર આંસુએ રડી પડ્યાં

Vadodara Harani Lake tragedy: રાજ્યમાં ફરી બેદરકારીના ખપ્પરમાં નિર્દોષ લોકો હોમાઇ ગયા છે. ત્યારે વડોદરામાં બનેલી કરુણાંતિકાની પ્રાથમિક તપાસમાં જ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી…

View More વડોદરા હરણી તળાવ દુર્ઘટના: મારો દીકરો મળતો નથી, 24 કલાકથી સતત શોધું છું, આટલું કહેતાં…દાદી પોક મુકીને ચોધાર આંસુએ રડી પડ્યાં

વડોદરા બોટ ટ્રેજેડીને લઈ વકીલ મંડળે લીધો મોટો નિર્ણય- આરોપી તરફથી કોઈ વકીલ નહિ લડે કેસ

Vadodara Boat Tragedy: વડોદરાના હરણી તળાવ(Vadodara Boat Tragedy)માં બનેલી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં પોલીસે તપાસ તેજ કરી છે.…

View More વડોદરા બોટ ટ્રેજેડીને લઈ વકીલ મંડળે લીધો મોટો નિર્ણય- આરોપી તરફથી કોઈ વકીલ નહિ લડે કેસ

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં ગૃહવિભાગ આવ્યું એકશનમાં: ગાંધીનગરથી શું આદેશ આવ્યો જાણો

Vadodara Harani Lake: હરણી બોટ દુર્ઘટના(Vadodara Harani Lake)ની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. 7 પોલીસ અધિકારીઓને આ ટીમમાં સમાવેશ કરાયો…

View More વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં ગૃહવિભાગ આવ્યું એકશનમાં: ગાંધીનગરથી શું આદેશ આવ્યો જાણો