વડોદરા હરણી તળાવ દુર્ઘટના: 10 દિવસે આપવાનો રીપોર્ટ 16માં દિવસે પણ અધુરો! તપાસ રિપોર્ટ માટે કલેક્ટરે સરકાર પાસે વધુ 4 દિવસ માગ્યા

Vadodara Harni Lake Tragedy: વડોદરાના હરણી લેકઝોન ખાતે ઘટેલ ગોઝારી બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાના પગલે રાજ્યના…

View More વડોદરા હરણી તળાવ દુર્ઘટના: 10 દિવસે આપવાનો રીપોર્ટ 16માં દિવસે પણ અધુરો! તપાસ રિપોર્ટ માટે કલેક્ટરે સરકાર પાસે વધુ 4 દિવસ માગ્યા

17 વર્ષ સુધી માનતાઓ માન્યા બાદ થયો હતો સંતાનનો જન્મ- હરણી તળાવ દુર્ઘટનામાં દંપતીના બંને બાળકોના મોત

Vadodara Harani Lake Tragedy: વડોદરામાં હચમચાવી નાખે એવી દુર્ઘટનામાં 12 માસુમ વિદ્યાર્થીઓના મોત થયા છે. આ દુર્ઘટના તળાવમાં બોટ(Vadodara Harani Lake Tragedy) પલટી જવાને કારણે…

View More 17 વર્ષ સુધી માનતાઓ માન્યા બાદ થયો હતો સંતાનનો જન્મ- હરણી તળાવ દુર્ઘટનામાં દંપતીના બંને બાળકોના મોત

વડોદરા હરણી તળાવ દુર્ઘટના: મારો દીકરો મળતો નથી, 24 કલાકથી સતત શોધું છું, આટલું કહેતાં…દાદી પોક મુકીને ચોધાર આંસુએ રડી પડ્યાં

Vadodara Harani Lake tragedy: રાજ્યમાં ફરી બેદરકારીના ખપ્પરમાં નિર્દોષ લોકો હોમાઇ ગયા છે. ત્યારે વડોદરામાં બનેલી કરુણાંતિકાની પ્રાથમિક તપાસમાં જ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી…

View More વડોદરા હરણી તળાવ દુર્ઘટના: મારો દીકરો મળતો નથી, 24 કલાકથી સતત શોધું છું, આટલું કહેતાં…દાદી પોક મુકીને ચોધાર આંસુએ રડી પડ્યાં

વડોદરા બોટ ટ્રેજેડીને લઈ વકીલ મંડળે લીધો મોટો નિર્ણય- આરોપી તરફથી કોઈ વકીલ નહિ લડે કેસ

Vadodara Boat Tragedy: વડોદરાના હરણી તળાવ(Vadodara Boat Tragedy)માં બનેલી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં પોલીસે તપાસ તેજ કરી છે.…

View More વડોદરા બોટ ટ્રેજેડીને લઈ વકીલ મંડળે લીધો મોટો નિર્ણય- આરોપી તરફથી કોઈ વકીલ નહિ લડે કેસ

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં ગૃહવિભાગ આવ્યું એકશનમાં: ગાંધીનગરથી શું આદેશ આવ્યો જાણો

Vadodara Harani Lake: હરણી બોટ દુર્ઘટના(Vadodara Harani Lake)ની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. 7 પોલીસ અધિકારીઓને આ ટીમમાં સમાવેશ કરાયો…

View More વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં ગૃહવિભાગ આવ્યું એકશનમાં: ગાંધીનગરથી શું આદેશ આવ્યો જાણો

બોટ કિનારા નજીક હતી, બાળકો હર્ષોલ્લાસ સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યાં હતાં ત્યાં જ…મેં મારી દીકરીને મરવા માટે શું કામ મોકલી?- ઋત્વી શાહની માતા

Vadodara Boat Accident: વડોદરા શહેરમાં 19 જાન્યુઆરી, 2024નો ગોઝારો ગુરૂવાર લોકોના માનસપટલ પર હંમેશા રહેશે. શહેરની ન્યૂ સનરાઇઝ સ્કૂલના નાના બાળકો હરણી લેક (Harni lake)…

View More બોટ કિનારા નજીક હતી, બાળકો હર્ષોલ્લાસ સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યાં હતાં ત્યાં જ…મેં મારી દીકરીને મરવા માટે શું કામ મોકલી?- ઋત્વી શાહની માતા

વડોદરા બોટકાંડ: મૃતક બાળકોની અંતિમ વિધિથી ધ્રુજી ઉઠ્યું ગુજરાત – વિડીયો જોઈને હૃદય કંપી જશે

Vadodara Boat Accident: ગતરોજ સાંજના સમયે “બચાવ…બચાવ…”ની બુમોથી હરણી તળાવ(Harni lake Vadodara Boat Accident) ગુંજી ઉઠ્યું હતું.ગુજરાત તેમજ સમગ્ર દેશના લોકોના મનમાંથી હજુ પણ તે…

View More વડોદરા બોટકાંડ: મૃતક બાળકોની અંતિમ વિધિથી ધ્રુજી ઉઠ્યું ગુજરાત – વિડીયો જોઈને હૃદય કંપી જશે