સારંગપુરમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 75000 હરિભક્તો અધ્યાત્મ અને કેસુડાના રંગે રંગાયા: જુઓ ઐતિહાસિક ફૂલદોલના દ્રશ્યો

Phuldol in Sarangpur: ભગવાન સ્વામિનારાયણે વડતાલ, ગઢપુર, સારંગપુર, અમદાવાદ એવા વિવિધ સ્થળોએ ફૂલદોલના સમૈયાઓ કરીને ભક્તોને સ્મૃતિઓ આપીને ગુજરાતની ધરાને ભક્તિભીની કરી હતી. તેની કાયમી…

Trishul News Gujarati સારંગપુરમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 75000 હરિભક્તો અધ્યાત્મ અને કેસુડાના રંગે રંગાયા: જુઓ ઐતિહાસિક ફૂલદોલના દ્રશ્યો

 મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લઈ લગ્નગ્રંથીમાં જોડાયા 100 આદિવાસી નવયુગલો, આજીવન વ્યસનમુકત રહેવાનો લીધો સંકલ્પ

Married With The Blessings Of Mahant Swami Maharaj: BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા હિંમતનગર અરવલ્લી વિસ્તારના 100 આદિવાસી નવયુગલોને લગ્નગ્રંથીથી જોડાયા છે. ત્યારે લગ્નગ્રંથીથી જોડાવાના સમયે…

Trishul News Gujarati  મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લઈ લગ્નગ્રંથીમાં જોડાયા 100 આદિવાસી નવયુગલો, આજીવન વ્યસનમુકત રહેવાનો લીધો સંકલ્પ

પ્રમુખસ્વામીની આ એક વાતથી પ્રેરાઈને ન્યૂયોર્કમાં રહેતા યુવક સંસારનો ત્યાગ કરી બની ગયા BAPSના સાધુ

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ…

Trishul News Gujarati પ્રમુખસ્વામીની આ એક વાતથી પ્રેરાઈને ન્યૂયોર્કમાં રહેતા યુવક સંસારનો ત્યાગ કરી બની ગયા BAPSના સાધુ

જન્મશતાબ્દી મહોત્સવનો પ્રારંભ: નરેન્દ્ર મોદીએ કહ્યું; “પ્રમુખસ્વામી મહારાજ મારા પિતા તુલ્ય…”

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ(Mahantaswami Maharaj) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.…

Trishul News Gujarati જન્મશતાબ્દી મહોત્સવનો પ્રારંભ: નરેન્દ્ર મોદીએ કહ્યું; “પ્રમુખસ્વામી મહારાજ મારા પિતા તુલ્ય…”

આજથી સતત એક મહિના સુધી સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનશે ‘પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ’ – PM મોદી કરશે ઉદ્ઘાટન

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદ(Ahmedabad)ના ઓગણજ ખાતે શુભારંભ થઇ રહ્યો છે. આ મહોત્સવ…

Trishul News Gujarati આજથી સતત એક મહિના સુધી સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનશે ‘પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ’ – PM મોદી કરશે ઉદ્ઘાટન