અમેરિકામાં આ તારીખે વિશ્વના બીજા સૌથી મોટા મંદિરનું બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ કરશે લોકાર્પણ, પ્રમુખ સ્વામીએ નાખ્યો હતો પાયો

Swaminarayan Akshardham New Jersey: જો વાત કરવામાં આવે તો આજના આ આધુનિક યુગમાં ભારત દેશની બહાર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર અમેરિકાના ન્યૂજર્સીમાં ભવ્યથી ભવ્ય…

View More અમેરિકામાં આ તારીખે વિશ્વના બીજા સૌથી મોટા મંદિરનું બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ કરશે લોકાર્પણ, પ્રમુખ સ્વામીએ નાખ્યો હતો પાયો

આજે છે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજની સાતમી પુણ્યતિથી: જાણો તેમના જીવન કાર્ય વિશે

Pramukh Swami Maharaj: પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક અનુગામી હતા. તેમની નમ્રતા, ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની શ્રદ્ધા, અને કરુણાએ લાખો ભક્તો અને 1000 થી…

View More આજે છે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજની સાતમી પુણ્યતિથી: જાણો તેમના જીવન કાર્ય વિશે

તમાકુ નિષેધ દિન- વિશ્વ વંદનીય વિરલ સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજે 40 લાખથી વધુ લોકોને કર્યા હતા વ્યસનમુક્ત

World No Tobacco Day: જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ વાર 7 એપ્રિલ 1988ના રોજ તમાકુ નિષેધ દિન (World No Tobacco Day 2023) ઉજવાયો…

View More તમાકુ નિષેધ દિન- વિશ્વ વંદનીય વિરલ સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજે 40 લાખથી વધુ લોકોને કર્યા હતા વ્યસનમુક્ત

સુરતમાં શરુ થઇ ‘પ્રમુખસ્વામી સ્મૃતિ મંદિર’ નામની અનોખી શાળા- શિક્ષણમંત્રીએ ઉદ્દઘાટન કરી ફૂટપાથ પર રહેતા બાળકો માટે હરતી-ફરતી શાળા

Pramukhswami Smriti Mandir School: સુરત(Surat) શહેરમાં અનોખી અને અદ્ભુત શાળા શરૂ કરવામાં આવી છે. વર્ગખંડમાં હોય તે પ્રકારની તમામ આધુનિક સુવિધાઓ સાથેની હરતી-ફરતી શાળામાં શરૂ…

View More સુરતમાં શરુ થઇ ‘પ્રમુખસ્વામી સ્મૃતિ મંદિર’ નામની અનોખી શાળા- શિક્ષણમંત્રીએ ઉદ્દઘાટન કરી ફૂટપાથ પર રહેતા બાળકો માટે હરતી-ફરતી શાળા

ભૂપેન્દ્ર પટેલે ચાણસદમાં નારાયણ સરોવરનું કર્યું લોકાર્પણ- કહ્યું; ‘સંત, શાસ્ત્ર અને મંદિરને મજબૂત કરવાનું યુગકાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે’

વડોદરા(Vadodara): પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન એવા ચાણસદ(Chansad)માં આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગર એવા નારાયણ સરોવર(Narayan Sarovar)નું લોકાર્પણ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ના હસ્તે કરવામાં આવ્યું હતું.…

View More ભૂપેન્દ્ર પટેલે ચાણસદમાં નારાયણ સરોવરનું કર્યું લોકાર્પણ- કહ્યું; ‘સંત, શાસ્ત્ર અને મંદિરને મજબૂત કરવાનું યુગકાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે’