‘અમે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારીશું’, રાજનાથ સિંહે પાડોશી દેશને આપી ચેતવણી…

Defense Minister Rajnath Singh: રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે, દેશની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સરકાર બક્ષશે નહીં અને જો…

View More ‘અમે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારીશું’, રાજનાથ સિંહે પાડોશી દેશને આપી ચેતવણી…

PM મોદીએ ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતનો શ્રેય આ 2 દિગ્ગજ નેતાઓને આપ્યો- કાર્યકરો વિશે કરી મોટી વાત

ગુજરાત(Gujarat): સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને ત્યારે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી(BJP)ની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં PM નરેન્દ્ર મોદી(Narendra Modi),…

View More PM મોદીએ ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતનો શ્રેય આ 2 દિગ્ગજ નેતાઓને આપ્યો- કાર્યકરો વિશે કરી મોટી વાત

ભુપેન્દ્ર સરકારની શપથવિધિ સમારોહમાં સામેલ થવા માટે પહોચ્યા આ દિગ્ગજ કલાકાર- જાણો શું કહ્યું

ગુજરાત(Gujarat): ભારતીય જનતા પાર્ટી(BJP)ની પ્રચંડ જીત બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી…

View More ભુપેન્દ્ર સરકારની શપથવિધિ સમારોહમાં સામેલ થવા માટે પહોચ્યા આ દિગ્ગજ કલાકાર- જાણો શું કહ્યું

વાયુસેનાના પ્લેન અકસ્માતમાં દેશે બે સિંહ જવાનો ગુમાવ્યા ‘ઓમ શાંતિ’

ગઈકાલે ગુરુવારે રાત્રે બાડમેરમાં IAF MiG 21 ફાઇટર જેટ ક્રેશ થતાં બે પાઇલોટના દુઃખદ મોત થતા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ…

View More વાયુસેનાના પ્લેન અકસ્માતમાં દેશે બે સિંહ જવાનો ગુમાવ્યા ‘ઓમ શાંતિ’

ભારત અને ચીનના વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ ખાસ કાર્ય માટે રશિયા જવા થયા રવાના

ભારત-ચીનના તણાવ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સોમવારે ત્રણ દિવસીય રશિયાની મુલાકાતે રવાના થયા હતા. આ સમય દરમિયાન, બંને દેશો સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારીની ચર્ચા…

View More ભારત અને ચીનના વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ ખાસ કાર્ય માટે રશિયા જવા થયા રવાના