સાળંગપુર: 54 ફૂટની મૂર્તિ પર 4D ટેક્નોલોજીથી હનુમાનજીનો લેસર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ…

View More સાળંગપુર: 54 ફૂટની મૂર્તિ પર 4D ટેક્નોલોજીથી હનુમાનજીનો લેસર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર

પવિત્ર એકાદશીના દિવસે સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફળનો ભવ્ય અન્નકૂટ- ઘરેબેઠા કરો દાદાના LIVE દર્શન

Shree Kashtabhanjan Dev Hanumanji Temple, Salangpur, Gujarat: સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર વિશ્વવિખ્યાત છે. સાળંગપુરધામમાં સાક્ષાત હનુમાનજી(Salangpur Kashtabhanjan Hanumanji) વિરાજમાન છે. કષ્ટભંજન દેવનું આ મંદિર 200 વર્ષથી…

View More પવિત્ર એકાદશીના દિવસે સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફળનો ભવ્ય અન્નકૂટ- ઘરેબેઠા કરો દાદાના LIVE દર્શન

સાળંગપુર મંદિર વિવાદનો આવ્યો અંત: હનુમાનજીની મૂર્તિ નીચેના વિવાદિત ચિત્રો દુર કરીને નવા ચિત્રો લગાવાયા

Salangpur hanumanji temple controversy ended: સાળંગપુરનાં હનુમાનજી મંદિરના ભીંતચિત્ર વિવાદનો આખરે આજે અંત આવ્યો છે. આજે વહેલી સવારે “કિંગ ઓફ સાળંગપુર” પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા…

View More સાળંગપુર મંદિર વિવાદનો આવ્યો અંત: હનુમાનજીની મૂર્તિ નીચેના વિવાદિત ચિત્રો દુર કરીને નવા ચિત્રો લગાવાયા

સ્વામીનારાયણનો વિરોધ કરનારાને સાચુ સાંભળવાની અને સ્વીકારવાની તાકાત હોય તો જ આ પોસ્ટ વાંચજો…

સાળંગપુર હનુમાનજી (Salangpur Hanumanji Photo) મુદ્દે વિવાદ થયો કે ભૂતકાળમાં થયેલા કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ હોય એ બધામાં અમુક ગેંગના જ દર્શન કેમ થાય…

View More સ્વામીનારાયણનો વિરોધ કરનારાને સાચુ સાંભળવાની અને સ્વીકારવાની તાકાત હોય તો જ આ પોસ્ટ વાંચજો…

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સ્વયં આમંત્રણ રથમાં પધારશે તમારા દ્વાર, જાણો કેવી રીતે હનુમાનદાદા ફરશે 33 જીલ્લા

જગ વિખ્યાત સાળંગપુર ધામમાં હનુમાનજી મંદિરને (Kashtbhanjan Dev Salangpur Hanumanji) આ દીવાળીએ 175 વર્ષ પૂર્ણ થતાં આગામી 16થી 22 નવેમ્બર 2023ના સુધી સાળંગપુર ખાતે ભવ્ય…

View More શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી સ્વયં આમંત્રણ રથમાં પધારશે તમારા દ્વાર, જાણો કેવી રીતે હનુમાનદાદા ફરશે 33 જીલ્લા