પતંજલિના દૃષ્ટિ આઇ ડ્રોપ સહિત 14 ચીજવસ્તુઓ પર મુકવામાં આવ્યો પ્રતિબંધ; જાણો કઈ-કઈ વસ્તુઓ થઈ બંધ…

Patanjali products news: પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટની ઝાટકણીની અસર દેખાવા લાગી છે. ઉત્તરાખંડ સરકારે બે વર્ષથી પેન્ડિંગ કામ બે દિવસમાં પૂરું કર્યું છે. ઉત્તરાખંડ ડ્રગ…

Trishul News Gujarati News પતંજલિના દૃષ્ટિ આઇ ડ્રોપ સહિત 14 ચીજવસ્તુઓ પર મુકવામાં આવ્યો પ્રતિબંધ; જાણો કઈ-કઈ વસ્તુઓ થઈ બંધ…

BJPમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાતા દબંગ MLA નારાજ? જાણો કુમાર કાનાણીએ કર્યો મોટો ખુલાસો…

MLA Kumar Kanani statement: લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં ભરતીનો મેળો જામતો હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ સુરતનાં બંને પાટીદાર યુવા…

Trishul News Gujarati News BJPમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાતા દબંગ MLA નારાજ? જાણો કુમાર કાનાણીએ કર્યો મોટો ખુલાસો…

CAPFમાં નોકરી કરવાની સુવર્ણ તક: 500થી પણ વધુ જગ્યાઓ પર બહાર પડી બમ્પર ભરતી; આ તારીખ સુધી કરી શકાશે અરજી

UPSC CAPF Recruitment 2024: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે 500 થી વધુ જગ્યાઓ પર ભરતી બહાર…

Trishul News Gujarati News CAPFમાં નોકરી કરવાની સુવર્ણ તક: 500થી પણ વધુ જગ્યાઓ પર બહાર પડી બમ્પર ભરતી; આ તારીખ સુધી કરી શકાશે અરજી

કાળજું કંપાવતો આપઘાત: સુરતમાં 20માં માળેથી પડતું મૂકતાં વૃદ્ધના તરબૂચની જેમ માથાના કુરચે કુરચા નીકળી ગયાં

Surat Crime News: સુરત શહેરમાં દિવસે ને દિવસે આપઘાતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તેવી જ એક આપઘાતની ઘટના સુરતના સીમાડા નાકા પાસે આવેલા સેતુબંધ…

Trishul News Gujarati News કાળજું કંપાવતો આપઘાત: સુરતમાં 20માં માળેથી પડતું મૂકતાં વૃદ્ધના તરબૂચની જેમ માથાના કુરચે કુરચા નીકળી ગયાં

બગસરા-જેતપુર હાઇવે પર 35 મુસાફર ભરેલી બસે મારી ગુલાંટ: બે મહિલાનાં ઘટનાસ્થળે મોત, 16થી વધુ ઘાયલ

Bagsara-Jetpur Highway Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. આજે અમરેલીમાં બગસરા-જેતપુર હાઇવે પર મીની બસે પલટી મારી હતી. ખાનગી મીની બસમાં 35 મુસાફરો હતા. જેમાં…

Trishul News Gujarati News બગસરા-જેતપુર હાઇવે પર 35 મુસાફર ભરેલી બસે મારી ગુલાંટ: બે મહિલાનાં ઘટનાસ્થળે મોત, 16થી વધુ ઘાયલ

તમારા ઘરમાં લાકડાનું મંદિર હોય તો જાણી લો વાસ્તુશાસ્ત્રના આ 5 જરૂરી નિયમો

Wooden Temple: તમે તમારી આસપાસ એવા ઘણા ઘર જોયા હશે, જ્યાં મંદિર લાકડાના બનેલા હોય. આજકાલ બદલાતા સમય પ્રમાણે ઘરમાં લાકડાનું મંદિર રાખવાનું ચલણ ઘણું…

Trishul News Gujarati News તમારા ઘરમાં લાકડાનું મંદિર હોય તો જાણી લો વાસ્તુશાસ્ત્રના આ 5 જરૂરી નિયમો

‘અમે પટેલીયા અને બાપુઓએ હરખપદુડા થઈ…’; રાહુલની વાઇરલ સ્પીચ વચ્ચે પરેશ ધાનાણીની ધબધબાટી- જુઓ વિડીયો

Paresh Dhanani: ચૂંટણી સમયે ગુજરાતની રાજનીતિમાં હવે હરખપદુડા શબ્દની પણ એન્ટ્રી થઈ ગઈ છે. રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં પટેલ અને ક્ષત્રિયોને હરખપદુડા(Paresh…

Trishul News Gujarati News ‘અમે પટેલીયા અને બાપુઓએ હરખપદુડા થઈ…’; રાહુલની વાઇરલ સ્પીચ વચ્ચે પરેશ ધાનાણીની ધબધબાટી- જુઓ વિડીયો

છત્તીસગઢમાં પીકઅપ વેન અને કાર વચ્ચે સર્જાયો ખતરનાક અકસ્માત: ઘટના સ્થળે જ 10 લોકોના મોત; 23 ઘાયલ

Chhattisgarh Accident: છત્તીસગઢના બેમેટારામાં એક ગોઝારા અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 23 લોકો ઘાયલ…

Trishul News Gujarati News છત્તીસગઢમાં પીકઅપ વેન અને કાર વચ્ચે સર્જાયો ખતરનાક અકસ્માત: ઘટના સ્થળે જ 10 લોકોના મોત; 23 ઘાયલ

છેલ્લાં 24 કલાકમાં બીજીવાર પોરબંદરના દરિયામાંથી ઝડપાયું 173 કિલો ડ્રગ્સ; 2ની ધરપકડ

173 Kg Of Drugs Seized: ગુજરાત ATS, NCB અને કોસ્ટ ગાર્ડ દ્વારા ફરી દરિયામાં જઈ ડ્રગ માફીયાઓની કમર તોડી દેવામાં આવી છે. દરિયામાંથી 2 આરોપીઓને…

Trishul News Gujarati News છેલ્લાં 24 કલાકમાં બીજીવાર પોરબંદરના દરિયામાંથી ઝડપાયું 173 કિલો ડ્રગ્સ; 2ની ધરપકડ

ઈન્દોરમાં પણ સુરત જેવો કાંડ: કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિએ ઉમેદવારી પાછી ખેંચી; કેસરિયો ધારણ કર્યો

Akshay Kanti Bum to Join BJP: મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટના ઉમેદવાર અક્ષય કાંતિ બામે સોમવારે (29 એપ્રિલ) પોતાનું…

Trishul News Gujarati News ઈન્દોરમાં પણ સુરત જેવો કાંડ: કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિએ ઉમેદવારી પાછી ખેંચી; કેસરિયો ધારણ કર્યો

વંદે ભારત ટ્રેનના દરવાજા લોક: સુરત રેલવે સ્ટેશન પર લાઈટ-એસી બંધ કરવા છતાં ન ખૂલ્યા દરવાજા- જુઓ વિડીયો

Vande Bharat Train News: વંદે ભારત ટ્રેન આજે ફરીથી ચર્ચામાં આવી રહી છે. અમદાવાદથી મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ના ખૂલતા મુસાફરો…

Trishul News Gujarati News વંદે ભારત ટ્રેનના દરવાજા લોક: સુરત રેલવે સ્ટેશન પર લાઈટ-એસી બંધ કરવા છતાં ન ખૂલ્યા દરવાજા- જુઓ વિડીયો

આ લોકોએ ભૂલથી પણ ન પહેરવી જોઈએ તુલસીની માળા; લાભને બદલે થશે નુકસાન, જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર…

Tulsi Mala: સનાતન ધર્મમાં તુલસીને દરેક રીતે શુભ માનવામાં આવે છે. લોકો દરરોજ તુલસીના છોડને માત્ર પાણી જ અર્પણ કરતા નથી, પણ તેને માળા તરીકે…

Trishul News Gujarati News આ લોકોએ ભૂલથી પણ ન પહેરવી જોઈએ તુલસીની માળા; લાભને બદલે થશે નુકસાન, જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર…