અમદાવાદ બાદ જૂનાગઢમાં મેગા ડિમોલિશન: ઉપરકોટ કિલ્લા નજીક 59થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પડાયા, 400થી વધુનો સ્ટાફ તૈનાત

Junagadh Mega Demolition: અમદાવાદના ચંડોળા તળાવ ખાતે બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા 150 ગેરકાયદે દબાણ (Junagadh Mega Demolition) સહિત 2150 ગેરકાયદે દબાણ…

Trishul News Gujarati News અમદાવાદ બાદ જૂનાગઢમાં મેગા ડિમોલિશન: ઉપરકોટ કિલ્લા નજીક 59થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પડાયા, 400થી વધુનો સ્ટાફ તૈનાત

કચ્છમાં ભુજ-ખાવડા હાઈવે પર ટ્રેઈલર અને બાઈક વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3ના મોત

Kutch Accident News: કચ્છમાં ભુજ-ખાવડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રેઇલર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારનાં 3 લોકોનાં મોત (Kutch Accident News) નીપજ્યા…

Trishul News Gujarati News કચ્છમાં ભુજ-ખાવડા હાઈવે પર ટ્રેઈલર અને બાઈક વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3ના મોત

ભારતનો મોટો એક્શન પ્લાન: સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’

India Airspace Closed for Pakistan: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક આકરા પગલાં લીધા છે. ત્યારે ભારત ફરી એકવાર (India Airspace…

Trishul News Gujarati News ભારતનો મોટો એક્શન પ્લાન: સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’

Elon Muskનો મોટો દાવો: આગામી પાંચ વર્ષમાં શ્રેષ્ઠ માનવ ડૉક્ટર કરતાં વધુ સારી સર્જરી કરી શકશે રોબોટ

Robots In Medical: એલોન મસ્કે ફરી એકવાર સ્વાસ્થ્ય સેવામાં મશીનોના ઉપયોગના ફાયદાઓને આગળ ધપાવતા કહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં રોબોટ્સ (Robots In Medical) ટોચના…

Trishul News Gujarati News Elon Muskનો મોટો દાવો: આગામી પાંચ વર્ષમાં શ્રેષ્ઠ માનવ ડૉક્ટર કરતાં વધુ સારી સર્જરી કરી શકશે રોબોટ

ગુજરાતના આ મંદિરમાં 3 સ્વરૂપ બદલે છે માતાજી, સૂકા ઝાડથી આપ્યો હતો પરચો

Chehar Mataji Temple: શ્રી ચેહર માતાજીનું મંદિર અમદાવાદ ગાંધીનગર હાઈવે પર અડાલજ નજીક આવેલું છે. ચેહર માતાજી મહા મહિનામાં વસંત પંચમીના દિવસે કેસુડાના (Chehar Mataji…

Trishul News Gujarati News ગુજરાતના આ મંદિરમાં 3 સ્વરૂપ બદલે છે માતાજી, સૂકા ઝાડથી આપ્યો હતો પરચો

જમરૂખના પાન છે ગુણોનો ખજાનો: ખાવાથી શરીર રહે છે નિરોગી, જાણો તેના ફાયદાઓ

Guava leaves Benefits: જામફળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જામફળના પાન પણ આયુર્વેદિક ગુણોથી (Guava leaves Benefits)…

Trishul News Gujarati News જમરૂખના પાન છે ગુણોનો ખજાનો: ખાવાથી શરીર રહે છે નિરોગી, જાણો તેના ફાયદાઓ

મોરબીમાં બુટલેગરોનો નવો કીમિયો: મગફળીના ભૂંસાની આડમાં કરોડોના દારૂની હેરાફેરી, એકની ધરપકડ

Morbi Liquor Smuggling News: મોરબીમાં બુટલેગરોનો દારુની હેરાફેરીનો નવા કિમીયોનો પર્દાફાશ થયો છે. શહેરમાં મગફળીના ભુસાની આડમાં ઈંગ્લીશ દારુની હેરાફેરીનો મોરબી (Morbi Liquor Smuggling News)…

Trishul News Gujarati News મોરબીમાં બુટલેગરોનો નવો કીમિયો: મગફળીના ભૂંસાની આડમાં કરોડોના દારૂની હેરાફેરી, એકની ધરપકડ

UAE હવે કાયદા લખવા માટે પહેલીવાર AI નો ઉપયોગ કરનાર દેશ બન્યો, જાણો વિગતવાર

UAE AI Laws: આજે મોટાભાગના ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. AI ની મદદથી, ઘણા કાર્યો કરવાનું હવે પહેલા (UAE AI Laws)…

Trishul News Gujarati News UAE હવે કાયદા લખવા માટે પહેલીવાર AI નો ઉપયોગ કરનાર દેશ બન્યો, જાણો વિગતવાર

ગુજરાતમાં અગનગોળા વરસાવતી ગરમીની આગાહી: ચાર જિલ્લામાં હીટવેવની અસર રહેશે

Gujarat Heatwave Prediction: અમદાવાદમાં સોમવારે અગનગોળા વરસતા હોય તેવી ગરમીનો અનુભવ થયો હતો. સોમવારે રાજકોટમાં 46.2 ડિગ્રી સાથે 133 વર્ષ બાદ એપ્રિલ (Gujarat Heatwave Prediction)…

Trishul News Gujarati News ગુજરાતમાં અગનગોળા વરસાવતી ગરમીની આગાહી: ચાર જિલ્લામાં હીટવેવની અસર રહેશે

ફરવાના શોખીનો ખાસ જાણે: પહેલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ કરાયા

Jammu and Kashmir News: સુરક્ષાના કારણોસર જમ્મુ અને કાશ્મીર સરકારે ડઝનબંધ રિસોર્ટ અને ઘણા પ્રખ્યાત પર્યટન સ્થળો બંધ કરી દીધા છે. તાજેતરમાં પહેલગામમાં (Jammu and…

Trishul News Gujarati News ફરવાના શોખીનો ખાસ જાણે: પહેલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ કરાયા

છોટા ઉદેપુર પાસેથી 31 ગૌવંશનો બચાવ: કતલખાને લઈ જવાતા પશુઓને SOG એ છોડાવ્યા, 2 આરોપીની ધરપકડ

Chhota Udepur Gauvansh News: છોટાઉદેપુરમાં કતલખાને લઇ જવામાં આવતા 31 ગોવંશનો બચાવ થયો છે. એસ.ઓ.જીની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી (Chhota Udepur Gauvansh…

Trishul News Gujarati News છોટા ઉદેપુર પાસેથી 31 ગૌવંશનો બચાવ: કતલખાને લઈ જવાતા પશુઓને SOG એ છોડાવ્યા, 2 આરોપીની ધરપકડ

ચારધામ યાત્રા પર પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતથી 50% બુકિંગ રદ, જાણો વિગતે

Chardham Yatra News: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા હતા. કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલા બાદ ચારધામની યાત્રાએ (Chardham Yatra News) જતા ગુજરાતીઓ સાવચેત…

Trishul News Gujarati News ચારધામ યાત્રા પર પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતથી 50% બુકિંગ રદ, જાણો વિગતે