ગુજરાતના 300થી વધુ યાત્રાળુઓ બદ્રીનાથ હાઇવે પર ફસાયા, જુઓ ખૌફનાક ભૂસ્ખલનનો વીડિયો

Uttarakhand Landslides: ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ જનારા કેટલાક શ્રધાળુઓ ભૂસ્ખલનના કારણે ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતનાં 300 થી વધુ પ્રવાસીઓ બદ્રીનાથ હાઈવે પર…

Trishul News Gujarati News ગુજરાતના 300થી વધુ યાત્રાળુઓ બદ્રીનાથ હાઇવે પર ફસાયા, જુઓ ખૌફનાક ભૂસ્ખલનનો વીડિયો

ચારધામ યાત્રાએ જવાનાં હોય એ પહેલા આ સમાચાર વાંચી લેજો- નહિ વાંચો તો પસ્તાવો કરશો

Chardham Yatra Precaution: યમુનોત્રી ધામના દરવાજા ખુલતાની સાથે જ પદયાત્રી માર્ગ પર ભક્તોનો ઘોડાપુર ઉમટી આવ્યું છે. કેદારનાથ મંદિરના દરવાજા ખોલતાની સાથે જ લાખો લોકો…

Trishul News Gujarati News ચારધામ યાત્રાએ જવાનાં હોય એ પહેલા આ સમાચાર વાંચી લેજો- નહિ વાંચો તો પસ્તાવો કરશો

આ તારીખે ખુલશે કેદારનાથ ધામના દ્વાર: મહાદેવના દર્શને જાઓ તો રસ્તામાં આવતી આ 4 પવિત્ર જગ્યાના ખાસ કરજો દર્શન

Kedarnath Yatra 2024: ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના દરવાજા 10 મે, 2024થી ભક્તો માટે ખોલવામાં આવશે. કેદારનાથ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભગવાન શિવનું પવિત્ર…

Trishul News Gujarati News આ તારીખે ખુલશે કેદારનાથ ધામના દ્વાર: મહાદેવના દર્શને જાઓ તો રસ્તામાં આવતી આ 4 પવિત્ર જગ્યાના ખાસ કરજો દર્શન

ભૂસ્ખલન થતા બદ્રીનાથ તરફનો નેશનલ હાઇવે બંધ, 30 હજારથી વધુ યાત્રિકો ફસાયા- જુઓ વિડીયો

Badrinath Highway block due to landslide: ઉત્તરાખંડના ચમોલીમાં બદ્રીનાથ હાઈવે બ્લોક થવાને કારણે લગભગ 30,000 તીર્થયાત્રીઓ વિવિધ સ્થળોએ અટવાયેલા છે. આ દરમિયાન રોડની બંને તરફ…

Trishul News Gujarati News ભૂસ્ખલન થતા બદ્રીનાથ તરફનો નેશનલ હાઇવે બંધ, 30 હજારથી વધુ યાત્રિકો ફસાયા- જુઓ વિડીયો

હિમવર્ષા વચ્ચે સેકંડો શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન- જુઓ મન પ્રફુલ્લિત કરતો વિડીયો

Kedarnath Viral Video: વાતાવરણમાં હાલ ફેરફાર થવાના કારણે ગુજરાત (Gujarat) રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ (Unseasonal rain) વર્ષી રહ્યો છે. ત્યારે બીજી તરફ લોકો ઉનાળુ…

Trishul News Gujarati News હિમવર્ષા વચ્ચે સેકંડો શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન- જુઓ મન પ્રફુલ્લિત કરતો વિડીયો

ધન્ય છે તારી ભક્તિને… આ યુવક ૧૩ હજાર કિમી પગપાળા ચાલી તમામ જ્યોર્તિલિંગના દર્શન કરી રહ્યો છે, અત્યાર સુધીમાં…

આજના ઘોર કળિયુગમાં ઘણા લોકો એવા છે જેઓ ભગવાનને પણ માનતા નથી. જ્યારે ઘણા લોકો ભગવાન માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જતા હોય…

Trishul News Gujarati News ધન્ય છે તારી ભક્તિને… આ યુવક ૧૩ હજાર કિમી પગપાળા ચાલી તમામ જ્યોર્તિલિંગના દર્શન કરી રહ્યો છે, અત્યાર સુધીમાં…

અહિયાં દિવાળી કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદી, જાણી તમે પણ કહેશો ‘શું વાત છે…’

દિવાળી પહેલા વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ધાર્મિક પ્રવાસ કરશે. આ વખતે વડાપ્રધાન મોદી દિવાળીના થોડા દિવસો પહેલા કેદારનાથ (Kedarnath) અને બદ્રીનાથ (Badrinath) જશે. પીએમનો…

Trishul News Gujarati News અહિયાં દિવાળી કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદી, જાણી તમે પણ કહેશો ‘શું વાત છે…’

હવે દરેક ચારધામ તીર્થયાત્રીઓને મળશે એક લાખનો ‘અકસ્માત વીમો’

કેદારનાથ(Kedarnath), બદ્રીનાથ(Badrinath), ગંગોત્રી(Gangotri) અને યમુનોત્રી(Yamunotri)માં અકસ્માતના કિસ્સામાં ચાર ધામ યાત્રા (Char Dham Yatra) ના યાત્રિકોને ₹1 લાખનું વીમા કવરેજ (Insurance coverage) આપવામાં આવશે. ઉત્તરાખંડના પ્રવાસન…

Trishul News Gujarati News હવે દરેક ચારધામ તીર્થયાત્રીઓને મળશે એક લાખનો ‘અકસ્માત વીમો’

એક એવું રહયસ્મય મંદિર કે જ્યા માતાજીની મૂર્તિ દિવસમાં ત્રણ વખત તેનું સ્વરૂપ બદલે છે

શ્રીનગર(Srinagar): ઉત્તરાખંડ(Uttarakhand) સમગ્ર વિશ્વમાં દેવોની ભૂમિ એટલે કે દેવભૂમિ(Devbhoomi) તરીકે ઓળખાય છે. કહેવાય છે કે ઉત્તરાખંડના દરેક કણમાં ભગવાનનો વાસ છે. વિશ્વ પ્રસિદ્ધ ચારધામ(Chardham) (બદ્રીનાથ,…

Trishul News Gujarati News એક એવું રહયસ્મય મંદિર કે જ્યા માતાજીની મૂર્તિ દિવસમાં ત્રણ વખત તેનું સ્વરૂપ બદલે છે

ચાર ધામ યાત્રામાં તીર્થયાત્રીઓ સાથે વધી રહી છે મોતની ઘટનાઓ… આ વર્ષે થયા સૌથી વધુ શ્રદ્ધાળુઓના મોત

ચાર ધામ યાત્રા(Char Dham Yatra) ઉત્તરાખંડ (Uttarakhand)ની અર્થવ્યવસ્થા (Economy)નો આધાર છે. કોરોનાના સમયગાળા દરમિયાન ચાર ધામ યાત્રા બંધ થવાને કારણે રાજ્યની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું…

Trishul News Gujarati News ચાર ધામ યાત્રામાં તીર્થયાત્રીઓ સાથે વધી રહી છે મોતની ઘટનાઓ… આ વર્ષે થયા સૌથી વધુ શ્રદ્ધાળુઓના મોત