મહાશિવરાત્રિ પર ભક્તો માટે આવી ખુશખબર, આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ- જાણો ક્યાં દિવસે પાલખી થશે રવાના

Kedarnath Opening Date: આજે એટલે કે શુક્રવારે મહાશિવરાત્રી છે અને આ અવસર પર ઉત્તરાખંડના પ્રસિદ્ધ મંદિર કેદારનાથના દરવાજા ક્યારે ખુલશે તે નક્કી થઈ ગયું છે.…

View More મહાશિવરાત્રિ પર ભક્તો માટે આવી ખુશખબર, આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ- જાણો ક્યાં દિવસે પાલખી થશે રવાના

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક બની સારા અલી ખાન- પોસ્ટ શેર કરી અને લખ્યું: ‘અડધો દાયકા થઈ ગયો…’

Sara Ali Remembering Sushant Singh: સારા અલી ખાન (Sara Ali Khan) અને સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput) 2018માં અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કેદારનાથ’માં(Kedarnath) સાથે જોવા…

View More સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક બની સારા અલી ખાન- પોસ્ટ શેર કરી અને લખ્યું: ‘અડધો દાયકા થઈ ગયો…’

આ વિડીયો જોઈને તમે કહેશો કેદારનાથમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવી જ દેવો જોઈએ

Kedarnath Helicopter Selfie viral Video: સેલ્ફી લેવા અને રીલ બનાવવાના શોખમાં લોકો પોતાના જીવની પણ પરવા કરતા નથી. શુક્રવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક…

View More આ વિડીયો જોઈને તમે કહેશો કેદારનાથમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવી જ દેવો જોઈએ

નદીમાંથી પ્રગટ થયું વજનદાર ચાંદીનું શિવલીંગ, ક્લિક કરીને તમે પણ મેળવો આશીર્વાદ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં આવેલી સરયૂ નદીમાંથી ચાંદીનું શિવલિંગ (Silver Shivling) મળી આવ્યું છે. સ્થાનિકોએ શિવલિંગ બહાર કાઢીને ગામના મંદિરમાં મૂક્યું. ગામલોકો તેને ચમત્કાર…

View More નદીમાંથી પ્રગટ થયું વજનદાર ચાંદીનું શિવલીંગ, ક્લિક કરીને તમે પણ મેળવો આશીર્વાદ

Sara Ali Khan / કેદારનાથ બાદ હવે સારા અલી ખાન પહોંચી ઉજ્જૈન મહાકાલના દરબારમાં, જાણો શું પ્રાર્થના કરી

Sara Ali Khan: આ દિવસોમાં અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)પોતાની ફિલ્મ ‘જરા હટકે, જરા હટકે’ (Zara Hatke Zara Bachke)ના પ્રમોશન (promotion) માં વ્યસ્ત…

View More Sara Ali Khan / કેદારનાથ બાદ હવે સારા અલી ખાન પહોંચી ઉજ્જૈન મહાકાલના દરબારમાં, જાણો શું પ્રાર્થના કરી

ચારધામ યાત્રા પર હવામાનનું સંકટ! આ તારીખ સુધી બંધ થયું કેદારનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન

Registration Of Kedarnath Yatra Banned Again: હાલ ચારધામની યાત્રા શરૂ છે. હજારો શ્રદ્ધાળુ ચારધામની યાત્રા કરી રહ્યા છે. અત્યારે હવામાનમાં મોટી ઉથલપાથલ આવતા ફરી એક…

View More ચારધામ યાત્રા પર હવામાનનું સંકટ! આ તારીખ સુધી બંધ થયું કેદારનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન

હિમવર્ષા વચ્ચે સેકંડો શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન- જુઓ મન પ્રફુલ્લિત કરતો વિડીયો

Kedarnath Viral Video: વાતાવરણમાં હાલ ફેરફાર થવાના કારણે ગુજરાત (Gujarat) રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ (Unseasonal rain) વર્ષી રહ્યો છે. ત્યારે બીજી તરફ લોકો ઉનાળુ…

View More હિમવર્ષા વચ્ચે સેકંડો શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન- જુઓ મન પ્રફુલ્લિત કરતો વિડીયો

Char Dham Yatra 2023: બદ્રીનાથ ધામના કપાટ ખુલતા જ થયો ચમત્કાર- જાણો દેશ માટે શું મળ્યા શુભસંકેત

Char Dham Yatra 2023: ચાર ધામ યાત્રા 2023 માટે ગઈકાલે 27 એપ્રિલ 2023ના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. બદ્રીનાથ ધામ (Badrinath Dham)ના દરવાજા…

View More Char Dham Yatra 2023: બદ્રીનાથ ધામના કપાટ ખુલતા જ થયો ચમત્કાર- જાણો દેશ માટે શું મળ્યા શુભસંકેત

કેદારનાથ યાત્રાએ જવા નીકળો એ પહેલા બેગમાં આટલી વસ્તુ લઈને જ જજો, બાકી પસ્તાવાનો વારો આવશે

Things to carry Kedarnath :જો તમે કેદારનાથની યાત્રાએ જવાનું આયોજન કરી રહ્યાં છો, તો આરામદાયક અને સલામત મુસાફરીની મજા લેવા માટે યોગ્ય રીતે બેગ પેક…

View More કેદારનાથ યાત્રાએ જવા નીકળો એ પહેલા બેગમાં આટલી વસ્તુ લઈને જ જજો, બાકી પસ્તાવાનો વારો આવશે

ધન્ય છે તારી ભક્તિને… આ યુવક ૧૩ હજાર કિમી પગપાળા ચાલી તમામ જ્યોર્તિલિંગના દર્શન કરી રહ્યો છે, અત્યાર સુધીમાં…

આજના ઘોર કળિયુગમાં ઘણા લોકો એવા છે જેઓ ભગવાનને પણ માનતા નથી. જ્યારે ઘણા લોકો ભગવાન માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જતા હોય…

View More ધન્ય છે તારી ભક્તિને… આ યુવક ૧૩ હજાર કિમી પગપાળા ચાલી તમામ જ્યોર્તિલિંગના દર્શન કરી રહ્યો છે, અત્યાર સુધીમાં…

ભાવનગરની દીકરીઓની ભીની આંખે અંતિમ વિદાય, પરિવારોનું હૈયાફાટ રૂદન સાંભળી ધ્રુજી ઉઠ્યું આખું ગુજરાત

મંગળવારના રોજ ઉત્તરાખંડ (Uttarakhand)ના કેદારનાથ (Kedarnath)માં હેલિકોપ્ટર ક્રેશ થતા એક મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં પાયલટ સહિત 7 લોકોના મોત થયા હતા. જેમાં ભાવનગર…

View More ભાવનગરની દીકરીઓની ભીની આંખે અંતિમ વિદાય, પરિવારોનું હૈયાફાટ રૂદન સાંભળી ધ્રુજી ઉઠ્યું આખું ગુજરાત

કેદારનાથમાં હેલીકોપ્ટરની સાથે સાથે ભાવનગરના ત્રણ પરિવાર પર તૂટી પડ્યું આભ- એક સાથે 3 દીકરીઓના મોતથી પંથકમાં અરેરાટી

આજે સવારે ઉત્તરાખંડ(Uttarakhand)માં એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. કેદારનાથ (Kedarnath)થી બે કિલોમીટર દૂર આજે સવારના સમયે હેલિકોપ્ટર ક્રેશ(Helicopter crash) થતાં બે…

View More કેદારનાથમાં હેલીકોપ્ટરની સાથે સાથે ભાવનગરના ત્રણ પરિવાર પર તૂટી પડ્યું આભ- એક સાથે 3 દીકરીઓના મોતથી પંથકમાં અરેરાટી