Char Dham Yatra 2023: બદ્રીનાથ ધામના કપાટ ખુલતા જ થયો ચમત્કાર- જાણો દેશ માટે શું મળ્યા શુભસંકેત

Char Dham Yatra 2023: ચાર ધામ યાત્રા 2023 માટે ગઈકાલે 27 એપ્રિલ 2023ના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. બદ્રીનાથ ધામ (Badrinath Dham)ના દરવાજા…

View More Char Dham Yatra 2023: બદ્રીનાથ ધામના કપાટ ખુલતા જ થયો ચમત્કાર- જાણો દેશ માટે શું મળ્યા શુભસંકેત

હવે દરેક ચારધામ તીર્થયાત્રીઓને મળશે એક લાખનો ‘અકસ્માત વીમો’

કેદારનાથ(Kedarnath), બદ્રીનાથ(Badrinath), ગંગોત્રી(Gangotri) અને યમુનોત્રી(Yamunotri)માં અકસ્માતના કિસ્સામાં ચાર ધામ યાત્રા (Char Dham Yatra) ના યાત્રિકોને ₹1 લાખનું વીમા કવરેજ (Insurance coverage) આપવામાં આવશે. ઉત્તરાખંડના પ્રવાસન…

View More હવે દરેક ચારધામ તીર્થયાત્રીઓને મળશે એક લાખનો ‘અકસ્માત વીમો’

ચાર ધામ યાત્રામાં તીર્થયાત્રીઓ સાથે વધી રહી છે મોતની ઘટનાઓ… આ વર્ષે થયા સૌથી વધુ શ્રદ્ધાળુઓના મોત

ચાર ધામ યાત્રા(Char Dham Yatra) ઉત્તરાખંડ (Uttarakhand)ની અર્થવ્યવસ્થા (Economy)નો આધાર છે. કોરોનાના સમયગાળા દરમિયાન ચાર ધામ યાત્રા બંધ થવાને કારણે રાજ્યની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું…

View More ચાર ધામ યાત્રામાં તીર્થયાત્રીઓ સાથે વધી રહી છે મોતની ઘટનાઓ… આ વર્ષે થયા સૌથી વધુ શ્રદ્ધાળુઓના મોત

ચારધામ યાત્રામાં આ માર્ગ પર ભૂસ્ખલન થતાં 3000 શ્રદ્ધાળુઓ ફસાયા, હાર્ટ એટેકથી 6ના મોત- ‘ઓમ શાંતિ’

ઉત્તરકાશી(Uttarkashi) જિલ્લાના સ્યાનાચટ્ટી અને રાનાચટ્ટી વચ્ચે ભૂસ્ખલન થવાને કારણે શુક્રવારે સાંજે યમુનોત્રી હાઈવે ફરીથી મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે ત્રણ હજાર…

View More ચારધામ યાત્રામાં આ માર્ગ પર ભૂસ્ખલન થતાં 3000 શ્રદ્ધાળુઓ ફસાયા, હાર્ટ એટેકથી 6ના મોત- ‘ઓમ શાંતિ’

ચારધામ યાત્રામાં સર્જાઈ મોટી દુર્ઘટના: 4 ગુજરાતી સહીત 20 શ્રદ્ધાળુઓના નીપજ્યાં કરૂણ મોત “ઓમ શાંતિ”

નવી દિલ્હી(New Delhi): ચારધામ યાત્રા શરૂ થયાના છ દિવસમાં કેદારનાથ(Kedarnath), ગંગોત્રી(Gangotri) અને યમુનોત્રી(Yamunotri) ધામ જતા 20 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે, વૃદ્ધ અને…

View More ચારધામ યાત્રામાં સર્જાઈ મોટી દુર્ઘટના: 4 ગુજરાતી સહીત 20 શ્રદ્ધાળુઓના નીપજ્યાં કરૂણ મોત “ઓમ શાંતિ”