હાઈવે પર મુસાફરોથી ભરેલ બસને નડ્યો ભયંકર અકસ્માત, આટલાં લોકોના…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અવારનવાર અકસ્માતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાઈવે પર ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે. હાલમાં પણ આગ્રા-લખનઉ હાઈવે પર અકસ્માત થયો હતો. જેને લઈને સમાચાર સામે આવી રહ્યાં છે.

સોમવારનાં રોજ સવારમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી બિહાર જઇ રહેલ એક ટ્રકને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં કુલ 6 જેટલા મુસાફરો ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. જેમાંથી કુલ 3 ત્રણ લોકોની હાલત ખુબ ગંભીર છે.

ઇજાગ્રસ્ત લોકોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા છે. આની સાથે જ એક ટ્રક ચાલકની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. મળી રહેલ જાણકારી પ્રમાણે, ફિરોઝાબાદનાં પોલીસ સ્ટેશન નાગલા ખંગર વિસ્તારના ખાંબા નંબર 66 પાસે રાજસ્થાનથી બિહાર જઇ રહેલ એક બસને ટ્રકની સાથે ટકરર થઈ હતી. એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ લોકોને શિકોહાબાદ જિલ્લામાં આવેલ સંયુક્ત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *