ગુજરાતીઓ થશે ખુશ, કેન્દ્રીય મંત્રીની એક જાહેરાતથી સુરતના કામરેજ અને ભાટિયા ટોલનાકા પર બુલડોઝર ચાલશે?

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની એક જાહેરાતે સુરતવાસીઓને ખુશ કરી દીધા છે. નીતિન ગડકરીએ બુધવારે પાર્લામેન્ટમાં એક નિવેદન આપ્યું જેમાં કહેવાયું છે, કે દેશના…

View More ગુજરાતીઓ થશે ખુશ, કેન્દ્રીય મંત્રીની એક જાહેરાતથી સુરતના કામરેજ અને ભાટિયા ટોલનાકા પર બુલડોઝર ચાલશે?

પાટીદાર આંદોલનકારી પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવાની પ્રોસેસ ગુજરાત સરકાર આ તારીખથી કરશે શરુ

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ પરત ખેંચવાની વધુ એક જાહેરાત સરકારે કર્યો હોવાની વાત સામે આવી છે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા…

View More પાટીદાર આંદોલનકારી પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવાની પ્રોસેસ ગુજરાત સરકાર આ તારીખથી કરશે શરુ

ગુજરાતમાં એક-બે નહીં પૂરા 311 હનુમાન મંદિર બંધાવી રહ્યા છે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, આવો વિચાર કેમ આવ્યો એ વાંચીને આંચકો લાગશે

ગોવિંદ ધોળકીયા સુરત ના હીરા ઉદ્યોગપતિ છે તેમના દાનવીર સ્વભાવને ભાગ્યે જ કોઈક ગુજરાતી નહિ જાણતો હોય. ત્યારે સુરત શહેરના ઉધોગપતિ ગોવિંદ ધોળકિયા વધુ એક…

View More ગુજરાતમાં એક-બે નહીં પૂરા 311 હનુમાન મંદિર બંધાવી રહ્યા છે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, આવો વિચાર કેમ આવ્યો એ વાંચીને આંચકો લાગશે

હરિની ‘ગાદી પ્રસાદ’ માં મેળવવાની બબાલ વધી, પ્રેમસ્વરૂપનું નવું કરતૂત, પૂનમના દર્શને આવેલા ભક્તોને મંદિરમાં પ્રવેશવા ન દીધા

સોખડા સંપ્રદાયના ગુરુ હરિ પ્રસાદ ના નિધન બાદ ગાદી મેળવવા બે જૂથમાં સતત વિવાદ ચાલી રહ્યો છે. આ મંદિરના બે જૂથ પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ…

View More હરિની ‘ગાદી પ્રસાદ’ માં મેળવવાની બબાલ વધી, પ્રેમસ્વરૂપનું નવું કરતૂત, પૂનમના દર્શને આવેલા ભક્તોને મંદિરમાં પ્રવેશવા ન દીધા

શનિવારે નહિ પરંતુ અઠવાડીયાના આ દિવસે હનુમાનજીનો આ એક મંત્ર જાપ તમારી જિંદગી બદલી નાખશે

બજરંગબલીઃ શ્રી રામના ભક્ત અને માતા અંજનીના પુત્ર ભગવાન હનુમાનની ‘રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવનસુત નામા’ની પૂજાનું મંગળવારે વિશેષ મહત્વ માનવામાં આવે છે.…

View More શનિવારે નહિ પરંતુ અઠવાડીયાના આ દિવસે હનુમાનજીનો આ એક મંત્ર જાપ તમારી જિંદગી બદલી નાખશે

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરે મંદિરમાં ક્યારેય ન રાખવી જોઈએ આ વસ્તુઓ, જો આવું ન થાય તો દરેક પૂજા નકામી થાય છે

વાસ્તુશાસ્ત્રઃ ભક્તો પોતાના આરાધ્ય ભગવાન કે માતાજીની મૂર્તિને ઘરમાં ખૂબ જ ઉત્સાહથી સ્થાપિત કરે છે. તેઓ પોતાના ઈશ્વરને ખુશ કરવા માટે દરેક પ્રયાસ કરે છે.…

View More વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરે મંદિરમાં ક્યારેય ન રાખવી જોઈએ આ વસ્તુઓ, જો આવું ન થાય તો દરેક પૂજા નકામી થાય છે

બરોડાના યુવાને સતત અઢી દિવસ માણ્યું શારીરીખ સુખ- હોટેલમાં ભૂલાય ગયેલી ડાયરીથી ફૂટ્યો ભાંડો

આજ કાલ ખુબજ અજીબો ગરીબ કિસ્સાઓ સાંભળવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક તો આપણી આસપાસ જ એવી અજીબો ગરીબ ઘટનાઓ સામે આવે છે કે,…

View More બરોડાના યુવાને સતત અઢી દિવસ માણ્યું શારીરીખ સુખ- હોટેલમાં ભૂલાય ગયેલી ડાયરીથી ફૂટ્યો ભાંડો

કોણ છે કોંગ્રેસની ઘોર ખોદનારી ચંડાળ ચોકડી? જેના પર ભાજપના નેતાઓ સાથે અડધી રાતે સેટિંગ કરવાના આરોપ છે

ગુજરાત કોંગ્રેસના છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી નિષ્ફળ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નીચે સૌથી વધારે કોંગ્રેસના ધારાસભ્યો અને વરિષ્ઠ આગેવાનોએ કોંગ્રેસ પક્ષ છોડ્યો અને વધારામાં ગુજરાતની…

View More કોણ છે કોંગ્રેસની ઘોર ખોદનારી ચંડાળ ચોકડી? જેના પર ભાજપના નેતાઓ સાથે અડધી રાતે સેટિંગ કરવાના આરોપ છે

ફેનીલને બચાવવા બે વકીલ મેદાનમાં: એક વકીલે પાકિસ્તાનીને ખોટી નોટમાં બચાવ્યો છે, બીજા છે કોંગ્રેસી

સુરત કામરેજ ના ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ કેસમાં નવો વળાંક આવ્યો છે. આરોપી ફેનીલને કોર્ટમાં હાજર કરાયો હતો. જેના તરફે સુરતના જાણીતા વકીલ એડવોકેટ ઝમીર…

View More ફેનીલને બચાવવા બે વકીલ મેદાનમાં: એક વકીલે પાકિસ્તાનીને ખોટી નોટમાં બચાવ્યો છે, બીજા છે કોંગ્રેસી

CM ભુપેન્દ્ર પટેલની કેબીનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો- ખેડૂતો અને એસસી એસટી માટે સારા સમાચાર

આજે બુધવારે મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં ઉચ્ચ શિક્ષણના નોન FRC અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ-યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવતા SC…

View More CM ભુપેન્દ્ર પટેલની કેબીનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો- ખેડૂતો અને એસસી એસટી માટે સારા સમાચાર

બલેનોનું નવું મોડેલ આ તારીખે આવી રહ્યું છે માર્કેટમાં, ધાંસુ એવરેજ અને ઓછા ભાવથી TATA, હ્યુન્ડાઈને હંફાવશે

Baleno with Head Up Display: મારુતિ આવતીકાલે નવી બલેનોને માર્કેટમાં લૉન્ચ કરવાની છે અને આ વખતે કંપની કારની સાથે ઘણા હાઈટેક ફીચર્સ આપશે. આમાંની કેટલીક…

View More બલેનોનું નવું મોડેલ આ તારીખે આવી રહ્યું છે માર્કેટમાં, ધાંસુ એવરેજ અને ઓછા ભાવથી TATA, હ્યુન્ડાઈને હંફાવશે

ફેનીલે બે મહિના અગાઉ જ ગ્રીષ્મા વેકરીયાની હત્યા કરવાનો પ્લાન બનાવી લીધો હતો- કોણ વિડીયો ડીલીટ કરવા મથ્યુ હતુ? ગ્રીષ્માના પરિવારજને પણ કેટલીક વાતો છુપાવી

ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસની (Grishma Murder case) તપાસ કરી રહેલા ડિવાયએસપી ભગવતસિંહ વનાર એ ઘટના પહેલાના બે મહિનાથી માંડી ચાર્જશીટ ફાઇલ થાય ત્યાં સુધીની વાત ત્રિશુલ…

View More ફેનીલે બે મહિના અગાઉ જ ગ્રીષ્મા વેકરીયાની હત્યા કરવાનો પ્લાન બનાવી લીધો હતો- કોણ વિડીયો ડીલીટ કરવા મથ્યુ હતુ? ગ્રીષ્માના પરિવારજને પણ કેટલીક વાતો છુપાવી