વેક્સિન ન લેનારા ગયા સમજો! ઓકસીજન પર રહેલા આ દર્દીઓના આંકડા જાણીને ઊંઘ હરામ થઈ જશે

દેશમાં કોરોના ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધીમાં કોરોના…

View More વેક્સિન ન લેનારા ગયા સમજો! ઓકસીજન પર રહેલા આ દર્દીઓના આંકડા જાણીને ઊંઘ હરામ થઈ જશે

સુરત પોલીસને ચેલેન્જ કરતો નબીરો, જુઓ બ્રિજ પર કેવા સ્ટંટ કર્યા અને પોલીસ બેરીકેડને લઈને ગયો…

સુરત(ગુજરાત): આજકાલ સોશિયલ મીડિયા(Social media) પર ઘણા  વિડીયો વાઈરલ થતા હોય છે. ત્યારે સુરત(Surat)માં પણ અવારનવાર અસામાજિક તત્વો કંઈક ને કઈક પ્રવૃત્તિ કરતા જોવા મળે…

View More સુરત પોલીસને ચેલેન્જ કરતો નબીરો, જુઓ બ્રિજ પર કેવા સ્ટંટ કર્યા અને પોલીસ બેરીકેડને લઈને ગયો…

25 વર્ષ પહેલા કચરામાં તરછોડાયેલી દીકરીને મિથુન ઘરે લાવ્યા હતા- અત્યારની તસ્વીરો જોઇને દિલ આપી બેસશો

મિથુન ચક્રવર્તીએ પ્રખ્યાત બૉલીવુડ અભિનેતા છે. જેમણે 1982માં અભિનેત્રી યોગિતા બાલી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મિથુન યોગિતાને ત્રણ સંતાનો થયા, મહાશય ઉષ્મે, નમાશી…

View More 25 વર્ષ પહેલા કચરામાં તરછોડાયેલી દીકરીને મિથુન ઘરે લાવ્યા હતા- અત્યારની તસ્વીરો જોઇને દિલ આપી બેસશો

સળગતી ચિતા પરથી બેઠો થયો મૃત વ્યક્તિ, અને કહ્યું- યમરાજને ત્યાં પણ જગ્યા નથી!

વ્યક્તિના મૃત્યુ પછી અંતિમક્રિયામાં દરેક ધર્મમાં અલગ અલગ રીતિ રીવાજ હોય છે. મુસ્લીમ અને ખ્રિસ્તી ધર્મમાં શબને દાટવામાં આવે છે. તો હિંદુ ધર્મમાં શબને બાળવાનો…

View More સળગતી ચિતા પરથી બેઠો થયો મૃત વ્યક્તિ, અને કહ્યું- યમરાજને ત્યાં પણ જગ્યા નથી!

આ વિડીયો જોઇને કહેશો જેઠાલાલને દારુ પીવડાવી દીધો છે કે શું?

નાનાથી લઈને મોટા દરેકને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” શો પહેલી પસંદ છે, આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે, તો આ…

View More આ વિડીયો જોઇને કહેશો જેઠાલાલને દારુ પીવડાવી દીધો છે કે શું?

હવે ઘરેબેઠા મોબાઈલમાં જ જોઈ શકશો અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’- જાણો ક્યા અને કેવી રીતે?

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા પાર્ટ 1- ધ રાઇઝ, હવે OTT પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર છે. આ તેલુગુ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી…

View More હવે ઘરેબેઠા મોબાઈલમાં જ જોઈ શકશો અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’- જાણો ક્યા અને કેવી રીતે?

સોનાના ભાવમાં મોટો કડાકો: ભાવ સાંભળતા જ જવેર્લસમાં ઉમટી લોકોની ભીડ- જાણો નવી કિંમત

સોના-ચાંદીની ખરીદી માટે હાલ સારો સમય છે. નવા વર્ષની શરૂઆત સાથે જ સોના-ચાંદીના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. શુક્રવારે રેકોર્ડ ભાવે પહોંચેલા સોના…

View More સોનાના ભાવમાં મોટો કડાકો: ભાવ સાંભળતા જ જવેર્લસમાં ઉમટી લોકોની ભીડ- જાણો નવી કિંમત

પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાના વિવાદ વચ્ચે મુખ્યમંત્રી ચન્નીએ વડાપ્રધાન માટે કરી નાખી મોટી વાત

વડા પ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ક્ષતિઓ અંગે ભાજપની ટીકાનો સામનો કરી રહેલા મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ આરોપ મૂક્યો હતો કે, નરેન્દ્ર મોદીની…

View More પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાના વિવાદ વચ્ચે મુખ્યમંત્રી ચન્નીએ વડાપ્રધાન માટે કરી નાખી મોટી વાત

જુઓ કેવી રીતે મધ્યમવર્ગ પરિવારમાં ઉછરેલી વડોદરાની દીકરી જાતમહેનતથી પાયલટ બની પિતાનું નામ રોશન કર્યું

ગુજરાત(વડોદરા): ગુજરાત(Gujarat) સરકાર યુવાઓને કારકિર્દી ઘડવામાં દરેક સહાય પુરી પાડવાના ઉત્તમ પ્રયાસો કરી રહી છે. વિદ્યાર્થીઓ(Students), યુવાઓ(Youth) અને વંચિત સમાજને મદદરૂપ થવા સરકારની વિશેષ યોજનાઓ…

View More જુઓ કેવી રીતે મધ્યમવર્ગ પરિવારમાં ઉછરેલી વડોદરાની દીકરી જાતમહેનતથી પાયલટ બની પિતાનું નામ રોશન કર્યું

ભારતનું આ રાજ્ય વર્ષમાં બે વખત ઉજવે છે સ્વતંત્રતા દિવસ- કારણ છે ચોંકાવનારૂ

તાજેતરમાં જ ગોવા(Goa)ની આઝાદી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ એક સંબોધનમાં કહ્યું હતું કે, જો સરદાર વલ્લભ પટેલ(Sardar Vallabh Patel) જીવતા હોત તો દેશનો આ…

View More ભારતનું આ રાજ્ય વર્ષમાં બે વખત ઉજવે છે સ્વતંત્રતા દિવસ- કારણ છે ચોંકાવનારૂ

સબ રજીસ્ટ્રારના ઘરમાંથી એવી એવી જગ્યાએથી નીકળ્યા હરામના રૂપિયા કે રેડ કરનાર અધિકારીઓ રકમ ગણતા થાકી ગયા

સ્પેશિયલ વિજિલન્સ યુનિટની ટીમ દ્વારા શુક્રવારે સમસ્તીપુર(Samastipur) સબ રજિસ્ટ્રાર મણિ રંજન(Sub-Registrar Mani Ranjan)ના ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 60 લાખ રૂપિયાની રોકડ…

View More સબ રજીસ્ટ્રારના ઘરમાંથી એવી એવી જગ્યાએથી નીકળ્યા હરામના રૂપિયા કે રેડ કરનાર અધિકારીઓ રકમ ગણતા થાકી ગયા

આજે કરો ભગવાન વિષ્ણુની પૂજા અને રવિવારે કરો આ કામ, મળશે અપાર સફળતા અને ધનલાભ

માર્ગશીર્ષ પૂર્ણિમા 2021 શનિવાર, 18 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. જે રવિવાર સવાર સુધી રહેશે. સનાતન ધર્મમાં માર્ગશીર્ષ પૂર્ણિમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. સામાન્ય રીતે…

View More આજે કરો ભગવાન વિષ્ણુની પૂજા અને રવિવારે કરો આ કામ, મળશે અપાર સફળતા અને ધનલાભ