‘કેળવણીની આવતીકાલ’ – અમદાવાદ આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સેવા-નિવૃત તેમજ નવનિયુક્ત આચાર્યનો બે દિવસીય સન્માન સમારોહ

Ahemdabad News: અમદાવાદ આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે પોઈચા સ્થિત નિલકંઠ ધામ ખાતે ‘કેળવણીની આવતીકાલ” આ વિષય ઉપર તા.12-13 ફેબ્રુઆરી ના રોજ…

Trishul News Gujarati News ‘કેળવણીની આવતીકાલ’ – અમદાવાદ આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સેવા-નિવૃત તેમજ નવનિયુક્ત આચાર્યનો બે દિવસીય સન્માન સમારોહ

સુરત/ રત્નકલાકારના દીકરાએ JEE Mainsની પરીક્ષામાં ફિજિક્સમાં મેળવ્યા 100માંથી 100 ગુણ

JEE Mains Result: એક પણ એવી ફિલ્ડ નથી કે જેમાં સુરતીલાલાઓનો(JEE Mains Result) ડંકો ન વાગતો હોય. આવી જ પરંપરા જાળવી રાખી છે સુરતના એક…

Trishul News Gujarati News સુરત/ રત્નકલાકારના દીકરાએ JEE Mainsની પરીક્ષામાં ફિજિક્સમાં મેળવ્યા 100માંથી 100 ગુણ

સુરતમાં મોપેડ પર જતા નવદંપતીને ટ્રકચાલકે અડફેટે લેતાં પતિની નજર સામે પત્નીનું નીપજ્યું મોત- ઓમ શાંતિ

Surat Accident: કાળ કેટલો નિર્દયી હોય છે તેનો પુરાવો આપતી ઘટના સુરત શહેરના(Surat Accident) ઉધના દરવાજા વિસ્તારમાં બની છે. બે મહિના પહેલાં લવમેરેજ કરનાર દંપતિની…

Trishul News Gujarati News સુરતમાં મોપેડ પર જતા નવદંપતીને ટ્રકચાલકે અડફેટે લેતાં પતિની નજર સામે પત્નીનું નીપજ્યું મોત- ઓમ શાંતિ

આવી રીતે ભણશે ગુજરાત? રાજ્યની 1606 સરકારી શાળાઓ માત્ર 1-2 શિક્ષકથી ચાલે છે, શિક્ષકોની ઘટ પૂરવા જ્ઞાન સહાયક નિમાશે

Government School: ગુજરાત વિધાનસભામાં સરકારી શાળાઓને લગતા ચોંકાવનારા આંકડા રજૂ કરાયા છે. ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું છે કે, ‘રાજ્યમાં 1,606 નિયમિત શાળા છે…

Trishul News Gujarati News આવી રીતે ભણશે ગુજરાત? રાજ્યની 1606 સરકારી શાળાઓ માત્ર 1-2 શિક્ષકથી ચાલે છે, શિક્ષકોની ઘટ પૂરવા જ્ઞાન સહાયક નિમાશે

દિલ્હીમાં એવું તો શું થયું કે અમિત શાહે તાબડતોબ ટૂંકાવ્યો ગુજરાત પ્રવાસ, અચાનક પહોંચી ગયા દિલ્હી- જાણો વિગતે

Home Minister Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હતા, તેઓના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ એકાએક કેન્દ્રીય…

Trishul News Gujarati News દિલ્હીમાં એવું તો શું થયું કે અમિત શાહે તાબડતોબ ટૂંકાવ્યો ગુજરાત પ્રવાસ, અચાનક પહોંચી ગયા દિલ્હી- જાણો વિગતે

શંભુ બોર્ડર પર જંગ: પોલીસે ખેડૂતો પર ટિયર ગેસ છોડ્યો, અનેક લોકોની કરી અટકાયત- દિલ્હીમાં લાલ કિલ્લો અને અનેક મેટ્રો સ્ટેશન કરાયા બંધ

Farmers Protest: પંજાબના ખેડૂતો દિલ્હી કૂચ કરવા માટે અંબાલાની શંભુ બોર્ડર પહોંચ્યા છે. અહીં આંદોલનકારી ખેડૂતોએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ્સને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોને…

Trishul News Gujarati News શંભુ બોર્ડર પર જંગ: પોલીસે ખેડૂતો પર ટિયર ગેસ છોડ્યો, અનેક લોકોની કરી અટકાયત- દિલ્હીમાં લાલ કિલ્લો અને અનેક મેટ્રો સ્ટેશન કરાયા બંધ

બોરની ખેતીમાં ગુજરાતના આ ગામનો ડંકો વાગે, 1 વિઘે બોરની પ્રાકૃતિક ખેતીથી થાય છે મબલખ આવક

Bor Cultivation: દરેક ગામમાં ખેતી માટેની કોઈને કોઈ વિશેષતા હોઈ છે.ત્યારે મહેસાણાના લાંઘણજના ખેડૂતો બોરની ખેતી(Bor Cultivation) કરી સમુદ્ધ બન્યા છે. લાંઘણજ ગામના ખેડૂતો બાગાયતી…

Trishul News Gujarati News બોરની ખેતીમાં ગુજરાતના આ ગામનો ડંકો વાગે, 1 વિઘે બોરની પ્રાકૃતિક ખેતીથી થાય છે મબલખ આવક

મોદી સરકારની આ યોજના ગરીબો માટે છે ખુબ જ ઉપયોગી, દરરોજ મળે છે 500 રૂપિયા- જાણો આ રીતે લઈ શકાશે લાભ

PM Vishwakarma Yojana: કેન્દ્ર સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે, જેમાં આરોગ્ય, રાશન, આવાસ, પેન્શન, વીમો, શિક્ષણ, રોજગાર વગેરે જેવી ઘણી યોજનાઓનો સમાવેશ થાય છે.…

Trishul News Gujarati News મોદી સરકારની આ યોજના ગરીબો માટે છે ખુબ જ ઉપયોગી, દરરોજ મળે છે 500 રૂપિયા- જાણો આ રીતે લઈ શકાશે લાભ

પુરપાટ ઝડપે આવતાં પાટણના કાર ચાલકે આબુરોડ પર 11 રાહદારીને હવામાં ફૂટબોલની જેમ ફંગોળ્યા- 3ના ઘટનાસ્થળે જ મોત

Abu Road Accident: સમયાંતરે ગુજરાતમાં ઑવરસ્પીડિંગના કારણે અકસ્માતના બનાવો છાશવારે સામે આવતા રહ્યાં છે. આવો જ વધુ એક બનાવ આબુ રોડ(Abu Road Accident) પરથી સામે…

Trishul News Gujarati News પુરપાટ ઝડપે આવતાં પાટણના કાર ચાલકે આબુરોડ પર 11 રાહદારીને હવામાં ફૂટબોલની જેમ ફંગોળ્યા- 3ના ઘટનાસ્થળે જ મોત

અમદાવાદમાં લગ્નવિધિ પૂરી થતાં જ ઘરને બદલે જાન પહોંચી હોસ્પિટલમાં: વર-કન્યા સહિત 45 જાનૈયાઓને થયું ફૂડ પૉઇઝનિંગ

Ahmedabad Food Poisoning: રાજ્યમાં હાલ લગ્નનો માહોલ જામ્યો છે ત્યારે જમણવારમાં ફૂડ પોઇઝનિંગના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.જેમાં અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગની(Ahmedabad…

Trishul News Gujarati News અમદાવાદમાં લગ્નવિધિ પૂરી થતાં જ ઘરને બદલે જાન પહોંચી હોસ્પિટલમાં: વર-કન્યા સહિત 45 જાનૈયાઓને થયું ફૂડ પૉઇઝનિંગ

ભારતમાં અછબડા ને ‘માતા’ કેમ કહેવામાં આવે છે? જાણો તેની પાછળનું પૌરાણિક કારણ…

Chicken Pox: અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશોમાં ફેલાયેલી છે. અંધશ્રદ્ધા સાથે જોડાયેલી આ માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે, જેની…

Trishul News Gujarati News ભારતમાં અછબડા ને ‘માતા’ કેમ કહેવામાં આવે છે? જાણો તેની પાછળનું પૌરાણિક કારણ…

સ્વર્ગના વૃક્ષ તરીકે ઓળખાતા પારિજાત છોડના છે અનેક ફાયદાઓ- મેલેરિયાને જડમૂળમાંથી કરી દે છે ખતમ

Parijat Plant: મોટા ભાગે જોવા મળે છે કે, આપણી આજુબાજુમાં ઘણા ઝાડ છોડ હોય છે. પણ જાણકારીના અભાવે આપણે તેનું મહત્વ સમજતા નથી. ઘણા એવા…

Trishul News Gujarati News સ્વર્ગના વૃક્ષ તરીકે ઓળખાતા પારિજાત છોડના છે અનેક ફાયદાઓ- મેલેરિયાને જડમૂળમાંથી કરી દે છે ખતમ