PM મોદીને ખુલ્લો પત્ર: પાટીદાર સમાજ લણનારો અને લડનારો છે, લોકોને ઝંડા-ત્રિશુળ પકડતા તો તમે જ શીખવ્યું છે!

મોદી સાહેબ આ ઝંડા લઈ તમારી સામે નીકળી પડતા અમારા છોકરાઓને કેવીરીતે સમજાઈએ, ઝંડા-ત્રિશુળ પકડતાં જ તમે શીખવ્યુ છે! પાટીદારોમાં લણનારો અને લડનારો એમ બે…

View More PM મોદીને ખુલ્લો પત્ર: પાટીદાર સમાજ લણનારો અને લડનારો છે, લોકોને ઝંડા-ત્રિશુળ પકડતા તો તમે જ શીખવ્યું છે!

આંબેડકરે મનુસ્મૃતિ ગ્રંથ શા માટે સળગાવ્યો હતો? અંગ્રેજો કરતા બ્રાહ્મણો સામે વધુ લડ્યા છતાં અસ્પૃશ્યતા કેમ દુર ન થઇ?

90 વર્ષ પહેલાં, ડૉ. બી.આર. આંબેડકરે 21 ડિસેમ્બર, 1927ના રોજ પ્રખ્યાત ‘મહાડ સત્યાગ્રહ’ દરમિયાન ‘મનુસ્મૃતિ’ સળગાવ્યુ હતું. આ દિવસને ‘મનુસ્મૃતિ દહન દિવસ’ કહેવાય છે. આ…

View More આંબેડકરે મનુસ્મૃતિ ગ્રંથ શા માટે સળગાવ્યો હતો? અંગ્રેજો કરતા બ્રાહ્મણો સામે વધુ લડ્યા છતાં અસ્પૃશ્યતા કેમ દુર ન થઇ?

વાંચો: પાટીલના કૃષ્ણ સુભદ્રા નિવેદન બાદ મોઢું સીવીને બેસેલા આહીર સમાજના પ્રમુખને યુવાને લખ્યો ખુલ્લો પત્ર

હાલમાં સી આર પાટીલે શ્રી કૃષ્ણ અને સુભદ્રા ને પતિ પત્ની ગણાવતા આહીર સમાજ સહીત સમગ્ર હિંદુ સમાજમાં રોષનો માહોલ છે ત્યારે એક આહિર યુવાને…

View More વાંચો: પાટીલના કૃષ્ણ સુભદ્રા નિવેદન બાદ મોઢું સીવીને બેસેલા આહીર સમાજના પ્રમુખને યુવાને લખ્યો ખુલ્લો પત્ર

હિજાબ કુરાનના વિરોધમાં બુમરાણ કરતા હિંદુઓ માટે શરમજનક ઘટના- હિન્દુત્વના અભ્યાસમાં કોઈને રસ જ નથી

વારે તહેવારે હિંદુ-મુસ્લિમ ના નામે તંગદિલી ફેલાવતા સ્વઘોષિત હિન્દુઓ પર કદાચ સનાતન ધર્મના અવતાર અને ભગવાનને પણ શરમ આવે તેવી ઘટના બની છે. તાજેતરમાં જ…

View More હિજાબ કુરાનના વિરોધમાં બુમરાણ કરતા હિંદુઓ માટે શરમજનક ઘટના- હિન્દુત્વના અભ્યાસમાં કોઈને રસ જ નથી

જે દેશમાં ટેરરીસ્ટના માનવાધિકારનું પણ ઉલ્લંઘન નથી થતું ત્યાં પત્રકારોને નગ્ન કરીને મારવા એટલે હિટલર સાશન!

છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં એક ફોટો વાઈરલ થઇ રહ્યો છે. જેમાં યુટ્યુબર પત્રકાર અને એક ખાનગી ચેનલમાં ઈનપુટ આપતા સ્ટ્રીંગર કનિષ્ક તિવારી (Kanishk Tiwari)…

View More જે દેશમાં ટેરરીસ્ટના માનવાધિકારનું પણ ઉલ્લંઘન નથી થતું ત્યાં પત્રકારોને નગ્ન કરીને મારવા એટલે હિટલર સાશન!

ઓપન લેટર: એક વિદ્યાર્થીએ સ્ટંટબાજ પેપરલીક જાહેર કરતા યુવરાજસિંહને કર્યા વેધક સવાલ, ચુંટણી ટાઈમે જ…

ગુજરાતમાં પેપરલીક કાંડ અંગે સતત મીડિયામાં રહેતા યુવરાજસિંહને એક પરીક્ષાર્થીએ વેધક સવાલ કરતો પત્ર લખ્યો છે, જે અહી રજુ કરાયો છે. ગુજરાત માં હવે પેપરલીક…

View More ઓપન લેટર: એક વિદ્યાર્થીએ સ્ટંટબાજ પેપરલીક જાહેર કરતા યુવરાજસિંહને કર્યા વેધક સવાલ, ચુંટણી ટાઈમે જ…

ગોપાલ અને હાર્દિકને બંનેની ગુજરાતના મુખ્યમંત્રી બનવાની ઘેલછા નરેશ પટેલને ભાજપમાં જવા મજબુર કરશે!

ગુજરાત કોંગ્રેસ છેલ્લા ૩૦ વર્ષમાં જે ન કરી શકે તે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માત્ર બે વર્ષમાં કરી બતાવવા જઈ રહી છે. આધારભૂત…

View More ગોપાલ અને હાર્દિકને બંનેની ગુજરાતના મુખ્યમંત્રી બનવાની ઘેલછા નરેશ પટેલને ભાજપમાં જવા મજબુર કરશે!

કાશ્મીરી પંડિતોની કતલ થઇ ત્યારે કેન્દ્રમાં સત્તામાં કોંગ્રેસ નહી આ નેતાઓના ટેકાવાળી સરકાર હતી

Truth behind The Kashmir Files: કાશ્મીર files ફિલ્મે હાલમાં ખૂબ ચર્ચા જગાવી છે. કાશ્મીરી પંડિતોના કાશ્મીરમાંથી પલાયન દરમ્યાન કેન્દ્રમાં કઈ સરકાર હતી, તે આ ફિલ્મમાં…

View More કાશ્મીરી પંડિતોની કતલ થઇ ત્યારે કેન્દ્રમાં સત્તામાં કોંગ્રેસ નહી આ નેતાઓના ટેકાવાળી સરકાર હતી

યુક્રેન આકરા પાણીએ- રશિયા સેનાના 2 IL-76 પ્લેન ફૂંકી માર્યા, અઢીસોથી વધુ રશિયન સૈનિકો શહીદ થયાનો અંદાજ

રશિયા અને યુક્રેન વચ્ચે થઇ રહેલ લોહિયાળ જંગ આજે વહેલી સવારે પણ શરૂ રહી છે. ત્યારે એક તાજા રિપોર્ટ અનુસાર યુક્રેનની રાજધાની ક્યિવ થી 85…

View More યુક્રેન આકરા પાણીએ- રશિયા સેનાના 2 IL-76 પ્લેન ફૂંકી માર્યા, અઢીસોથી વધુ રશિયન સૈનિકો શહીદ થયાનો અંદાજ

સમય આવી ગયો છે પહેલાની જેમ શિક્ષકોને શિક્ષા કરવાની છૂટ આપવાનો- તો જ ફેનીલ જેવા નરાધમો ઉભા થતા અટકશે

21મી સદીમાં ટેકનોલોજીની સાથે સાથે લોકોના જીવન અને રહેણી કરણીમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. ગુરુકુળ (Gurukul) કાળથી ગુરૂજનો વિદ્યાર્થીઓને શિક્ષા કરતા હતા અને સંસ્કારનું…

View More સમય આવી ગયો છે પહેલાની જેમ શિક્ષકોને શિક્ષા કરવાની છૂટ આપવાનો- તો જ ફેનીલ જેવા નરાધમો ઉભા થતા અટકશે

આજની યુવા પેઢીની પ્રોબ્લેમ શું છે? દરેક માતા-પિતા સમય કાઢીને ખાસ વાંચે અને આજથી જ આ વાતો નું ખાસ ધ્યાન રાખે

છેલ્લા ઘણા સમયથી સુરતના ગ્રીષ્મા હત્યાકાંડે સમગ્ર રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે. ગ્રીષ્મા હત્યાકાંડ પછી પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. એક બે નહિ પરંતુ…

View More આજની યુવા પેઢીની પ્રોબ્લેમ શું છે? દરેક માતા-પિતા સમય કાઢીને ખાસ વાંચે અને આજથી જ આ વાતો નું ખાસ ધ્યાન રાખે

તિરંગો લગાવી દેશભક્તિની વાતો કરતા બધા લોકો દેશભક્ત નથી હોતા, કેટલાક શિફૂ જેવા ઢોંગી પણ હોય છે

ગાળો બોલતો આર્મી ઓફિસર(Army officer) અને નકલી રાષ્ટ્રવાદી(Fake nationalist) અને શુદ્ધ ઠગ વિશે પૂર્વ IPS રમેશ સવાણી(Ramesh Savani) કહે છે કે, હિટલરની રાષ્ટ્રવાદી માનસિકતાએ 1…

View More તિરંગો લગાવી દેશભક્તિની વાતો કરતા બધા લોકો દેશભક્ત નથી હોતા, કેટલાક શિફૂ જેવા ઢોંગી પણ હોય છે