PM કિસાનના 2000 રૂપિયા હજુ સુધી ખાતામાં નથી આવ્યા? તો આ ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ- તરત જ મળશે લાભ

પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજના હેઠળ 9 મો હપ્તો બહાર પડ્યો છે. હવે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવવા લાગ્યા છે. કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી…

Trishul News Gujarati PM કિસાનના 2000 રૂપિયા હજુ સુધી ખાતામાં નથી આવ્યા? તો આ ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ- તરત જ મળશે લાભ

શું PM કિસાન યોજના હેઠળ પતિ અને પત્ની બંને મેળવી શકે છે 6000 રૂપિયા ? જાણો શું છે નિયમ

PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. જેમાં 6000 રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે 2000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં…

Trishul News Gujarati શું PM કિસાન યોજના હેઠળ પતિ અને પત્ની બંને મેળવી શકે છે 6000 રૂપિયા ? જાણો શું છે નિયમ

જાણો દુનિયાની આ સૌથી મોંઘી દ્રાક્ષ વિષે.., જેના એક જુમખાની કિમંત એટલી કે, આવી જાય નવી નક્કોર કાર

ફળોમાં દ્રાક્ષ ખાવી દરેકને ગમે છે. કેટલાક લોકો દ્રાક્ષને ફ્રૂટ ચાટમાં મિક્સ કરીને ખાવાનું પસંદ કરે છે તેમજ ઘણા લોકોને દ્રાક્ષનો રસ ખૂબ પસંદ હોય…

Trishul News Gujarati જાણો દુનિયાની આ સૌથી મોંઘી દ્રાક્ષ વિષે.., જેના એક જુમખાની કિમંત એટલી કે, આવી જાય નવી નક્કોર કાર

ઊંચા પગારની નોકરી છોડી હરેશભાઈ પટેલ ગૌ સવર્ધન અને ખેતીથી કરી રહ્યા છે ૧૦ લાખની કમાણી- જુઓ કેવી રીતે?

હાલનું યુવાધન ખેતી અને પશુપાલન પાછળ વળ્યું છે. લાંબા અભ્યાસ પછી પણ ખેતી અને પશુપાલન દ્વારા લાખો અને કરોડોની કમાણી કરતા લોકોની સંખ્યા વધી રહી…

Trishul News Gujarati ઊંચા પગારની નોકરી છોડી હરેશભાઈ પટેલ ગૌ સવર્ધન અને ખેતીથી કરી રહ્યા છે ૧૦ લાખની કમાણી- જુઓ કેવી રીતે?

મોદી કેબિનેટમાં ખેડૂતો માટે લેવાયા મોટા નિર્ણયો- 6.28 કરોડના પેકેજની જાહેરાત

આજે વડાપ્રધાનના નેતૃત્ત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જાણવા મળ્યું છે કે, આ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં પાવર ડિસ્ટ્રિબ્યુશન રિફોર્મને…

Trishul News Gujarati મોદી કેબિનેટમાં ખેડૂતો માટે લેવાયા મોટા નિર્ણયો- 6.28 કરોડના પેકેજની જાહેરાત

ખેડૂતો માટે મોટા સમાચાર: મોદી સરકાર આ મહિને દરેકના ખાતામાં ટ્રાન્સફર કરશે 4000 રૂપિયા, જાણો કેવી રીતે મળશે લાભ?

કેન્દ્ર સરકાર આ મહિનામાં ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 4000 રૂપિયા મેળવવાની સારી તક છે.…

Trishul News Gujarati ખેડૂતો માટે મોટા સમાચાર: મોદી સરકાર આ મહિને દરેકના ખાતામાં ટ્રાન્સફર કરશે 4000 રૂપિયા, જાણો કેવી રીતે મળશે લાભ?

ઓર્ગેનીક ખેતીની આ તકનીકીઓ અપનાવી એક એકરમાં મેળવો ચાર લાખનો ચોખ્ખો નફો

એક સમય એવો હતો જ્યારે ભારતમાં કેન્સર જેવા ગંભીર રોગોનો કોઈ ફાટી નીકળ્યો ન હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થયો છે.…

Trishul News Gujarati ઓર્ગેનીક ખેતીની આ તકનીકીઓ અપનાવી એક એકરમાં મેળવો ચાર લાખનો ચોખ્ખો નફો

કપાસ માં આવતી ગુલાબી ઈયળ ને કઈ રીતે હમેશા ને માટે કાઢી શકાય- ખેડૂતોએ ખાસ વાંચવા જેવી માહિતી

કપાસ ની ખેતીમાં વાવણી થી માડીને કાપણી સુધી વિવિધ અવરોધક પરિબળો ભાગ ભજવતા હોય છે. આ પૈકી જીવાતનું નુકસાન એ કપાસમાં મુખ્ય અવરોધક પરીબળ ગણાવી…

Trishul News Gujarati કપાસ માં આવતી ગુલાબી ઈયળ ને કઈ રીતે હમેશા ને માટે કાઢી શકાય- ખેડૂતોએ ખાસ વાંચવા જેવી માહિતી

અઢી લાખમાં એક કિલો વેચાય છે આ ખાસ કેરી, એટલી કમાણી થઇ રહી છે કે ખેતરની સુરક્ષા માટે ખેડૂતે રાખ્યા છે બોડીગાર્ડ

મધ્યપ્રદેશના જબલપુરમાં કેરીના ખેતરને સુરક્ષિત રાખવા માટે ખેડૂતે ત્રણ બોડીગાર્ડ અને નવ જેટલા કુતરા રાખ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બગીચામાં રોપાયેલા કેરીની…

Trishul News Gujarati અઢી લાખમાં એક કિલો વેચાય છે આ ખાસ કેરી, એટલી કમાણી થઇ રહી છે કે ખેતરની સુરક્ષા માટે ખેડૂતે રાખ્યા છે બોડીગાર્ડ

અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં અગામી 4 દિવસ પડશે વરસાદ, જાણો ક્યા દિવસે ક્યાં પડશે વરસાદ

અવાર-નવાર ચોમાસા અંગે આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચોમાસું આ વખતે સારું રહેવાની શક્યતા છે. ચોમાસામાં ચારે મહિના વરસાદ સારો થવાની…

Trishul News Gujarati અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં અગામી 4 દિવસ પડશે વરસાદ, જાણો ક્યા દિવસે ક્યાં પડશે વરસાદ

26 તારીખે ખેડૂતો ફરી એવું કાર્ય કરવા જઈ રહ્યા છે કે… સરકાર ટેન્શનમાં, રાતોરાત તૈનાત કર્યા હજારો જવાન

હાલ હરિયાણા સરકાર દ્વારા ખેડૂતોને આંદોલન કરતા જોઈને હિસારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકાર તરફથી RAFના 3 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જાણવા…

Trishul News Gujarati 26 તારીખે ખેડૂતો ફરી એવું કાર્ય કરવા જઈ રહ્યા છે કે… સરકાર ટેન્શનમાં, રાતોરાત તૈનાત કર્યા હજારો જવાન

તાઉ-તે થી સુરતમાં થયેલા નુકશાનની ૪૧ ટીમોએ પાંચ દિવસના ટુંકાગાળામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી પૂર્ણ કરી

સુરતઃ ‘તાઉ-તે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા નાયબ બાગાયત નિયામકના માર્ગદર્શન…

Trishul News Gujarati તાઉ-તે થી સુરતમાં થયેલા નુકશાનની ૪૧ ટીમોએ પાંચ દિવસના ટુંકાગાળામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી પૂર્ણ કરી