એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર- કહ્યું કે, આવું થશે તો હું રાજકારણ છોડી દઈશ

મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath Shinde)એ શિવસેના(Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને મહા વિકાસ આઘાડી(Maha Vikas Aghadi)ને નિશાન બનાવતા ખુલ્લો પડકાર ફેંક્યો. તેમણે જાહેરાત કરી…

View More એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર- કહ્યું કે, આવું થશે તો હું રાજકારણ છોડી દઈશ

સંસદ ભવનની બહાર ધરણા, અનશન પર તો અંદર આ શબ્દો બોલવા પર પ્રતિબંધ- કોંગ્રેસ અને AAPએ મોદી સરકારને ઘેરી 

શું હવે સંસદ ભવન(Parliament House) પરિસરમાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ રહેશે? આને લગતો આદેશ શેર કરીને કોંગ્રેસે(Congress) મોદી સરકાર(Modi government)ને ઘેરી છે. સાથે સાથે આમ…

View More સંસદ ભવનની બહાર ધરણા, અનશન પર તો અંદર આ શબ્દો બોલવા પર પ્રતિબંધ- કોંગ્રેસ અને AAPએ મોદી સરકારને ઘેરી 

AAPના નગરસેવક: મેયર હેમાલી બોઘાવાલાએ સીટી બસમાં મુસાફરી કરવી જોઈએ જેથી ખબર પડે તેમનો વિકાસ ક્યાં પહોંચ્યો છે

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ તો વરસાદી માહોલ(Rainy weather) જોવા મળી રહ્યો છે. પરંતુ વરસાદની વચ્ચે કઈકને કઈક એવું થઇ રહ્યું છે જેને લીધે જનતાને હાલાકીનો સામનો કરવો…

View More AAPના નગરસેવક: મેયર હેમાલી બોઘાવાલાએ સીટી બસમાં મુસાફરી કરવી જોઈએ જેથી ખબર પડે તેમનો વિકાસ ક્યાં પહોંચ્યો છે

શાળા-કોલેજોમાં ઘૂસીને ભાજપ કાર્યકર્તાઓ ચલાવી રહ્યા છે ‘સદસ્યતા અભિયાન’- વાલીઓમાં આક્રોશ

ગુજરાત(Gujarat): વિધાર્થીઓને આપવામાં આવતા પવિત્ર શિક્ષણને ઠેસ પહોંચાડે તેવી ભાજપ(BJP)ની હરકત સામે આવી છે. અમે તમને જણાવી દઈએ કે, મહેસાણા(Mehsana) જિલ્લાના બહુચરાજી(Bahucharaji)ની સરકારી આર્ટસ કોલેજમાં…

View More શાળા-કોલેજોમાં ઘૂસીને ભાજપ કાર્યકર્તાઓ ચલાવી રહ્યા છે ‘સદસ્યતા અભિયાન’- વાલીઓમાં આક્રોશ

વિધાનસભા ચુંટણીમાં ભાજપ-આપને ફેઈલ કરવા કોંગ્રેસની નવી રણનીતિ- બે જ મહિનામાં કોંગ્રેસ કરશે…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ…

View More વિધાનસભા ચુંટણીમાં ભાજપ-આપને ફેઈલ કરવા કોંગ્રેસની નવી રણનીતિ- બે જ મહિનામાં કોંગ્રેસ કરશે…

કોંગ્રેસી ધારાસભ્યોનું ભાજપને ‘આઈ લવ યુ’, 11 માંથી 9 ધારાસભ્યો ભાજપમાં જવા બેબાકળા બન્યા

રવિવારે ભારે નાટક વચ્ચે, ગોવામાં કોંગ્રેસે તેના બે વરિષ્ઠ નેતાઓ, માઇકલ લોબો અને દિગંબર કામત પર આરોપ મૂક્યો હતો કે તેઓ કથિત રીતે ભાજપ સાથે…

View More કોંગ્રેસી ધારાસભ્યોનું ભાજપને ‘આઈ લવ યુ’, 11 માંથી 9 ધારાસભ્યો ભાજપમાં જવા બેબાકળા બન્યા

’50 કરોડ પચશે નહીં, રસ્તા પર રખડવું પડશે’- એકનાથ શિંદે પર સંજય રાઉતનો ગુસ્સો ફૂટતા જાણો શું-શું કહ્યું?

શિવસેના(Shiv Sena)ના નેતા સંજય રાઉતે(Sanjay Raut) મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ એકનાથ શિંદે(Eknath Shinde) અને શિવસેનાના બળવાખોરો પર નિશાન સાધ્યું છે. નાસિકમાં કાર્યકર્તાઓને સંબોધતા રાઉતે કહ્યું, “જે ભાજપે…

View More ’50 કરોડ પચશે નહીં, રસ્તા પર રખડવું પડશે’- એકનાથ શિંદે પર સંજય રાઉતનો ગુસ્સો ફૂટતા જાણો શું-શું કહ્યું?

‘AAP સરકારની ઈમાનદારીએ વિરોધીઓની ઊંઘ હરામ કરી નાખી’- CAG રિપોર્ટ પર કેજરીવાલે જાણો શું કહ્યું?

દિલ્હી સરકાર(Government of Delhi) અને તેની આવક અંગેના CAGના અહેવાલથી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની સરકારની છાતી ગદગદ ફૂલી ઉઠી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે જણાવ્યું…

View More ‘AAP સરકારની ઈમાનદારીએ વિરોધીઓની ઊંઘ હરામ કરી નાખી’- CAG રિપોર્ટ પર કેજરીવાલે જાણો શું કહ્યું?

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં અમિત શાહ સાથે કરી મુલાકાત, બેઠકમાં જાણો શું થઇ ચર્ચા?

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ઉથલપાથલ બાદ હવે શાંતિ છે. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) દિલ્હી(Delhi)ના પ્રવાસે છે. પ્રવાસના પહેલા…

View More એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં અમિત શાહ સાથે કરી મુલાકાત, બેઠકમાં જાણો શું થઇ ચર્ચા?

શિંદે જૂથના ધારાસભ્યો પર ઉદ્ધવ ઠાકરેએ સાધ્યું નિશાન- કહ્યું કે, મારા દીકરાને ખતમ કરવાનો…

મહારાષ્ટ્ર(Maharashtra)ના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ શિવસેના(Shiv Sena)ના બળવાખોર ધારાસભ્યોને કહ્યું છે કે, તેઓ તેમને અને તેમના પરિવાર સાથે ખોટું કરનારાઓના ખોળામાં બેઠા છે. આદિત્ય…

View More શિંદે જૂથના ધારાસભ્યો પર ઉદ્ધવ ઠાકરેએ સાધ્યું નિશાન- કહ્યું કે, મારા દીકરાને ખતમ કરવાનો…

નરેશ પટેલ કોંગ્રેસમાં ન આવ્યા એટલે જગદીશ ઠાકોરે લેઉવા પટેલોનો કોળીયો કરી નાખ્યો અને ઠાકોરોને તલવારની ધારે મુખ્યમંત્રી પદ માંગવા આગળ કર્યા

હાલમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર (Congress president Jagdish Thakor) પોતાના જાતિવાદી વલણને લઈને કોંગ્રેસમાં ઊંહાપોહ મચાવી રહ્યા છે. બીજી તરફ તેઓ કાના સાગરીતો ને ગુજરાતને…

View More નરેશ પટેલ કોંગ્રેસમાં ન આવ્યા એટલે જગદીશ ઠાકોરે લેઉવા પટેલોનો કોળીયો કરી નાખ્યો અને ઠાકોરોને તલવારની ધારે મુખ્યમંત્રી પદ માંગવા આગળ કર્યા

હિન્દુત્વવાદી મોદી સરકારે અરવિંદ કેજરીવાલ પાસે માંગી મંદિરો તોડવાની મંજૂરી- જાણો દિલ્હી સરકારનો જવાબ

દિલ્હી(Delhi)ની આમ આદમી પાર્ટી(AAP)એ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. AAP નેતા સંજય સિંહે(Sanjay Singh) દાવો કર્યો છે કે, ભાજપ સરકાર(BJP government) દિલ્હીમાં મંદિર…

View More હિન્દુત્વવાદી મોદી સરકારે અરવિંદ કેજરીવાલ પાસે માંગી મંદિરો તોડવાની મંજૂરી- જાણો દિલ્હી સરકારનો જવાબ