વડોદરામાં એકાએક નિર્માણાધિન મકાન ધરાશાયી થતા 3 મજુરો દટાયા, જ્યારે 2 વર્ષીય બાળક… ‘ઓમ શાંતિ’

વડોદરા(Vadodara): જિલ્લામાંથી હાલ એક દુર્ઘટનાના સમાચાર મળી અઆવ્યા છે. જેમાં કરજણ (Karajan)ના બામણગામમાં નિર્માણાધિન મકાન ધરાશાયી થઈ ગયું છે, જેમાં એક શ્રમિકનું મોત થયું છે, જ્યારે…

View More વડોદરામાં એકાએક નિર્માણાધિન મકાન ધરાશાયી થતા 3 મજુરો દટાયા, જ્યારે 2 વર્ષીય બાળક… ‘ઓમ શાંતિ’

હોમગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા યુવાને ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું, કારણ માત્ર એટલું હતું કે…

આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઇ ગયા છે. ત્યારે હાલ વધુ એક ચકચારી…

View More હોમગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા યુવાને ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું, કારણ માત્ર એટલું હતું કે…

માતા પિતા ચેતજો! બે રૂપિયાની પતંગ મોતનું કારણ ન બની જાય… રાજકોટમાં સાત વર્ષના બાળક સાથે જે થયું… વાંચો વિગતે

રાજકોટ(Rajkot): ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે લોકો અગાઉ જ પતંગ ચગાવવા લાગે છે. આ દરમિયાન ઉતરાયણ પહેલા જ અનેક જીવલેણ અકસ્માત…

View More માતા પિતા ચેતજો! બે રૂપિયાની પતંગ મોતનું કારણ ન બની જાય… રાજકોટમાં સાત વર્ષના બાળક સાથે જે થયું… વાંચો વિગતે

સાળંગપુર ધામે દાદાના દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, હનુમાનજીએ વાળ પણ વાંકો ન થવા દીધો

બોટાદના સાળંગપુર ખાતે દર્શન કરી પરત ફરતા પરિવારને રસ્તામાં જ કાળમાં ભેટો થયો હતો. જોકે હનુમાનજીએ કોઈનો વાળ પણ વાંકો થવા દીધો નહોતો. વાસ્તવમાં રાજસ્થાનના…

View More સાળંગપુર ધામે દાદાના દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, હનુમાનજીએ વાળ પણ વાંકો ન થવા દીધો

સુરતની ગજેરા સ્કૂલમાં યોજાયો સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ, 15 થી વધુ ડૉક્ટરોએ આપી સેવા

સુરત(surat): ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન અને ઇન્ડિયા હેલ્થ લાઇન દ્વારા તારીખ 01-01-2023ને રવિવારના રોજ નવાવર્ષની શરૂઆતમાં કતારગામ વિસ્તાર માં ગજેરા સ્કૂલના પ્રાંગણમાં ચતુર્થ સર્વરોગ નિદાન…

View More સુરતની ગજેરા સ્કૂલમાં યોજાયો સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ, 15 થી વધુ ડૉક્ટરોએ આપી સેવા

દુઃખભરી દાસ્તાન લખી અમદાવાદની પરણીતાએ આપી દીધો જીવ, મોતનું કારણ જણાવતા કહ્યું- સાસરીયામાં મારી સાથે…

ગુજરાતના અમદાવાદમાંથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી પરણિત મહિલાએ સાસરીઓના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત પહેલા આ…

View More દુઃખભરી દાસ્તાન લખી અમદાવાદની પરણીતાએ આપી દીધો જીવ, મોતનું કારણ જણાવતા કહ્યું- સાસરીયામાં મારી સાથે…

Surat માં અમેરિકાથી આવેલા યુવકનો આપઘાત; સાતમાં માળેથી પડતું મૂકી આપી દીધો જીવ- મરતા પહેલા કહ્યું…

Surat: સુરત શહેરમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ચાર દિવસ પહેલા યુએસએ થી Surat સંબંધીને ત્યાં આવેલા એના યુવકે સાતમાં માળેથી પડતું મૂકી…

View More Surat માં અમેરિકાથી આવેલા યુવકનો આપઘાત; સાતમાં માળેથી પડતું મૂકી આપી દીધો જીવ- મરતા પહેલા કહ્યું…

અંબાલાલ પટેલની મોટી આગાહી- આ દિવસથી હાડ થીજવતી ઠંડીથી ગુજરાતીઓને મળશે મુક્તિ

ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે હવે ઠંડીમાં પણ વધારો થવાનો છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસરને…

View More અંબાલાલ પટેલની મોટી આગાહી- આ દિવસથી હાડ થીજવતી ઠંડીથી ગુજરાતીઓને મળશે મુક્તિ

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ વીજ અધિકારીને બરોબરના ખખડાવ્યા- કહ્યું, તમારા બધા ધંધા બંધ કરી દો…

ગુજરાત(Gujarat): નર્મદા(Narmada) જિલ્લાની ડેડિયાપાડા(Dediapada) બેઠકથી આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા(Chaitar Vasava) એક્શન મોડમાં આવી ગયા છે. ચૈતર વસાવા પોતાના મતવિસ્તારમાં વીજળીની સમસ્યા મુદ્દે વીજ…

View More AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ વીજ અધિકારીને બરોબરના ખખડાવ્યા- કહ્યું, તમારા બધા ધંધા બંધ કરી દો…

રેલવે મંત્રીની મોટી જાહેરાત- પ્રમુખસ્વામીને અંજલિ અર્પણ કરતા કહ્યું; અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ ટ્રેન હવે ‘Akshardham Express’ તરીકે ઓળખશે

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ…

View More રેલવે મંત્રીની મોટી જાહેરાત- પ્રમુખસ્વામીને અંજલિ અર્પણ કરતા કહ્યું; અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ ટ્રેન હવે ‘Akshardham Express’ તરીકે ઓળખશે

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ-ટેબલ કર્યું જાહેર

ગુજરાત(Gujarat): બોર્ડના વિધાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) દ્વારા ધોરણ 10…

View More ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ-ટેબલ કર્યું જાહેર

આ માતાનો જીવ કેમ ચાલ્યો હશે? પોતાની જ બે માસની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેકી દીધી, કારણ માત્ર એટલું હતું કે…

અમદાવાદ(Ahmedabad): માં તો પોતાના બાળકો માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર થઇ જતી હોય છે. એટલે જ તો કહેવાય કે, ‘માં તે માં બીજા બધા…

View More આ માતાનો જીવ કેમ ચાલ્યો હશે? પોતાની જ બે માસની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેકી દીધી, કારણ માત્ર એટલું હતું કે…