ચાણક્ય નીતિ પ્રમાણે આ 7 વાતો બદલી નાખશે તમારું જીવન – જાણો અહીં

આચાર્ય ચાણક્યનો જન્મ આજથી અંદાજે 2400 વર્ષ પહેલાં થયો હતો. ચાણક્ય અથવા કૌટિલ્ય મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને…

Trishul News Gujarati News ચાણક્ય નીતિ પ્રમાણે આ 7 વાતો બદલી નાખશે તમારું જીવન – જાણો અહીં

આજનો દિવસ છે કંઇક ખાસ, જાણો શું કહે છે આજનું તમારું રાશિફળ

મેષ રાશી કોઈક સંતપુરુષનાં આશિષતમને માનસિક શાંતિ આપશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. ઘરને લગતી…

Trishul News Gujarati News આજનો દિવસ છે કંઇક ખાસ, જાણો શું કહે છે આજનું તમારું રાશિફળ

વસંત પંચમીના દિવસે ન કરવા જોઈએ આ કામ, માતા સરસ્વતી થઇ જશે નારાજ

આજનો વસંતપંચમીનો દિવસ જ્ઞાનની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.માન્યતા છે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા…

Trishul News Gujarati News વસંત પંચમીના દિવસે ન કરવા જોઈએ આ કામ, માતા સરસ્વતી થઇ જશે નારાજ

તમારે કેટલા ગુરુ છે? દત્તાત્રેયે બનાવ્યા હતા 24 ગુરુ, જાણો આ દરેક ગુરુની વિશેષતા – ભાગ 1

ભારતીય ઇતિહાસમાં એક મહાન ઋષિ થઇ ગયા, તેમનું નામ હતું ગુરૂ દત્તાત્રેય. એકવાર યાદવ કુળના પ્રમુખ યદુ મહારાજ તેમને મળવા આવ્યા અને પ્રશ્ન પૂછ્યો કે…

Trishul News Gujarati News તમારે કેટલા ગુરુ છે? દત્તાત્રેયે બનાવ્યા હતા 24 ગુરુ, જાણો આ દરેક ગુરુની વિશેષતા – ભાગ 1

મંદિરમ્: BAPS દ્વારા ગુજરાતને મીની અક્ષરધામ સમાન વધુ એક સ્વામિનારાયણ મંદિરની ભેટ

rહિન્દુ ધર્મમાં મંદિર શાસ્ત્ર અને સંતનો અનેરો મહિમા છે. મનુષ્યને સુખ શાંતિ અને મુક્તિના માર્ગ ચિંધવા માટે હજારો વર્ષ પહેલા ભારતના ભાગ્યવિધાતા ઋષિ-મુનિઓએ મંદિરોની પરંપરા…

Trishul News Gujarati News મંદિરમ્: BAPS દ્વારા ગુજરાતને મીની અક્ષરધામ સમાન વધુ એક સ્વામિનારાયણ મંદિરની ભેટ

શું તમે પણ તુલસી પાસે દીવો પ્રગટાવો છો તો આજે જ જાણી લો આ વાત, નહીતર ઘરમાં થશે ગરીબીનો વાસ

તુલસીનો છોડ કેવળ છોડ નથી પરંતુ ઔષધિ છે. તેમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. હિંદુઓના ઘરમાં ઉગાડવામાં આવેલ તુલસી ના છોડ નીચે દીવો…

Trishul News Gujarati News શું તમે પણ તુલસી પાસે દીવો પ્રગટાવો છો તો આજે જ જાણી લો આ વાત, નહીતર ઘરમાં થશે ગરીબીનો વાસ

જય માં આશાપુરા: રાજકોટના યુવરાજ માંધાતાસિંહે માતાના મંદિરે શિશ ઝુકાવ્યું, દેહ શુદ્ધિ યજ્ઞ કરાયો

રાજકોટના 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિનો આજથી શુભારંભ થઇ ચૂક્યો છે. બપોર બાદ યુવરાજ માંધાતાસિંહે વિન્ટેજ કારમાં બેસી ઢોલ-નાગારાના તાલે મા આશાપુરાના મંદિરે…

Trishul News Gujarati News જય માં આશાપુરા: રાજકોટના યુવરાજ માંધાતાસિંહે માતાના મંદિરે શિશ ઝુકાવ્યું, દેહ શુદ્ધિ યજ્ઞ કરાયો

કોઈને જણાવ્યા વિના હનુમાનજીના મંદિરે મુકો આ વસ્તુ, દુર થશે સઘળી સમસ્યાઓ

સામાન્ય રીતે તો આપણે સૌ જાણીએ જ છીએ કે, મંગળવારે રામ ઉપાસક હનુમાનની વિશેષ પૂજા કરવામાં આવે છે. હનુમાનજી કળિયુગના જીવંત દેવતા માનવામાં આવે છે.તેઓ…

Trishul News Gujarati News કોઈને જણાવ્યા વિના હનુમાનજીના મંદિરે મુકો આ વસ્તુ, દુર થશે સઘળી સમસ્યાઓ

મોરારી બાપુ ફરી વિવાદમાં: સરદાર પટેલની સરખામણી કરી આ નેતા સાથે

જાણીતા રામકથા કથાકાર મોરારીબાપુ ફરી એક વખત પોતાના રાજકીય નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. હાલમાં પોતાની એક કથામાં મોરારીબાપુએ દેશના ગૃહમંત્રી અમિત શાહ ને સરદાર…

Trishul News Gujarati News મોરારી બાપુ ફરી વિવાદમાં: સરદાર પટેલની સરખામણી કરી આ નેતા સાથે

બજરંગદાસબાપા ના ધામમાં ૨૪ કલાક તમામને ફ્રીમાં મળે છે ભોજન, જુઓ તસવીરો

ગુજરાતનાં કાઠિયાવાડના બજરંગદાસ બાપુની દરિયાદિલીથી બધા વાકેફ જ હશે, આખી દુનિયામાં ‘બાપા સીતારામ’ નામ ગૂંજતું કરનાર સંત બજરંગદાસ બાપુની કર્મભૂમિ ભાવનગરનું બગદાણા ખાતે થોડા સમય…

Trishul News Gujarati News બજરંગદાસબાપા ના ધામમાં ૨૪ કલાક તમામને ફ્રીમાં મળે છે ભોજન, જુઓ તસવીરો

રવિવારનો દિવસ આ રાશિના જાતકો હશે ભાગ્યના સૂર્યોદય સમાન

વૃષભ રાશી આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. ઘર માં કોઈ ફંક્શન હોવા ને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થયી શકે છે…

Trishul News Gujarati News રવિવારનો દિવસ આ રાશિના જાતકો હશે ભાગ્યના સૂર્યોદય સમાન

24 જાન્યુઆરી, શુક્રવારે શું કહે છે તમારી રાશી, ભાગ 2

તુલા રાશી ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવા ની શક્યતા દેખાય છે…

Trishul News Gujarati News 24 જાન્યુઆરી, શુક્રવારે શું કહે છે તમારી રાશી, ભાગ 2