અલુણા વ્રત નિમિતે કતારગામ પોલીસે નાની બાળકીઓ માટે કર્યું અનોખું આયોજન. જાણો વિગતે

આ વ્રતમાં કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઇને ભગવાન શિવજીની આરાધના કર્યા બાદ વ્રતના અંતિમ દિવસે યુવતિઓ આખી રાત્રીનું જાગરણ કરે…

Trishul News Gujarati News અલુણા વ્રત નિમિતે કતારગામ પોલીસે નાની બાળકીઓ માટે કર્યું અનોખું આયોજન. જાણો વિગતે

વૈજ્ઞાનિકો કે ડીસ્કવરી વાળા પણ મહાભારત કાળના આ કુંડની ઊંડાઈ માપી શક્યા નથી- જાણો અહી

દુનિયામાં આજે પણ એવા કેટલાય રહસ્યો છે, જે હજી સુધી વણ ઉકેલ્યા જ છે. અને સદીઓથી આ રહસ્યો પરનો પડદો હજી સુધી ઊંચકાયો નથી. કારણકે…

Trishul News Gujarati News વૈજ્ઞાનિકો કે ડીસ્કવરી વાળા પણ મહાભારત કાળના આ કુંડની ઊંડાઈ માપી શક્યા નથી- જાણો અહી

કિન્નર ને જોતા જ તરત બોલો આ બે શબ્દો, ખુલી જશે પૈસા આવવાના રસ્તા…

દેશમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે,આ જ કારણ છે કે ભારતમાં દરેક પ્રકારના તહેવારો પૂરા હર્ષોઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. જ્યારે કોઈ તહેવાર આવે…

Trishul News Gujarati News કિન્નર ને જોતા જ તરત બોલો આ બે શબ્દો, ખુલી જશે પૈસા આવવાના રસ્તા…

૭૨ વર્ષ પછી પાકિસ્તાનમાં ફરીથી ખોલવામાં આવશે આ હિન્દુ મંદિર- ભારતમાંથી મૂર્તિઓ લઈ જવાશે

પાકિસ્તાનમાં 72 વર્ષ જૂના મંદિરને ફરી વખત ખોલવામાં આવી રહ્યું છે. આ મંદિર પંજાબ પ્રાંતના સિયાલકોટમાં આવેલું છે, જેને શામળા તેજા સિંહ ટેમ્પલ ના નામે…

Trishul News Gujarati News ૭૨ વર્ષ પછી પાકિસ્તાનમાં ફરીથી ખોલવામાં આવશે આ હિન્દુ મંદિર- ભારતમાંથી મૂર્તિઓ લઈ જવાશે

રથયાત્રા ઉત્સવનું માહત્મ્ય- શા માટે અને ક્યારથી નીકળી રહી છે રથયાત્રા? વાંચો અહી

ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા…

Trishul News Gujarati News રથયાત્રા ઉત્સવનું માહત્મ્ય- શા માટે અને ક્યારથી નીકળી રહી છે રથયાત્રા? વાંચો અહી

જાણો કઇ રીતે શરૂ થયા કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, ચંદ્ર સાથે જોડાયેલી પૌરાણિક કથા

હિન્દુ કેલેન્ડર એટલે કે પંચાંગ અનુસાર દર મહિનામાં ૩૦ દિવસ હોય છે અને આ મહિનાઓ ની ગણના સૂર્ય અને ચન્દ્રની ગતિ મુજબ કરવામાં આવે છે.…

Trishul News Gujarati News જાણો કઇ રીતે શરૂ થયા કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, ચંદ્ર સાથે જોડાયેલી પૌરાણિક કથા

દ્વારકામાં સાધુ પર, આ મહિલા સાથે દુષ્કર્મ કરવાનો લાગ્યો આરોપ. જાણો સમગ્ર ઘટના…

દ્વારકામાં એક ધાર્મિક સંપ્રદાયના વૃધ્ધ સંતે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો દેવભૂમિ દ્વારકા 181 અભયમમાં કોલ મળ્યો હતો. અભયમને જાણ થતા 181ની ટીમ સ્થળ પર…

Trishul News Gujarati News દ્વારકામાં સાધુ પર, આ મહિલા સાથે દુષ્કર્મ કરવાનો લાગ્યો આરોપ. જાણો સમગ્ર ઘટના…

28 જુન એટલે લક્ષ્મીદિન: જાણો આ રાશિના લોકોને આજે થશે લક્ષ્મીજીની ધોમ કૃપા. જાણો અહીં

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી…

Trishul News Gujarati News 28 જુન એટલે લક્ષ્મીદિન: જાણો આ રાશિના લોકોને આજે થશે લક્ષ્મીજીની ધોમ કૃપા. જાણો અહીં

ચાણક્ય નીતિ: દુનિયામાં છે ખાલી ચાર વસ્તુઓ જ કિંમતી, બાકી બધું છે નકામું…

ચાણક્ય જી દ્વારા કહેવામાં આવેલી નીતિઓ આજે પણ એટલી જ સાચી સાબિત થાય છે. આચાર્ય ચાણક્ય જે નીતિ બતાવી છે .જો કોઈ વ્યક્તિ તેનો સાચી…

Trishul News Gujarati News ચાણક્ય નીતિ: દુનિયામાં છે ખાલી ચાર વસ્તુઓ જ કિંમતી, બાકી બધું છે નકામું…

આજનું રાશિફળ ૨૬ જુન કેવો રહેશે તમારા માટે જાણો અહી

અષાઢ 5, સવંત 1941, અષાઢ કૃષ્ણ પક્ષ 9મી વિક્રમ સવંત 2076 અષાઢ પાચમની 12 રાશિઓ વિશે જાણો. 22 જૂન થી 26 જૂન બુધવાર 2019 સુધીમાં…

Trishul News Gujarati News આજનું રાશિફળ ૨૬ જુન કેવો રહેશે તમારા માટે જાણો અહી

#MeToo : ચૂપ કેમ રહી? કે કેમ રહેતી નથી?

૧૪ વરસની ઋચિકા હરિયાણાના પોલીસવડા રાઠોડની સામે પડેલી, એને ક્યાં આગળ આવવું હતું કે કેરિયર બનાવવું હતું ? બિચારીને આપઘાત કરવો પડેલો. એરહોસ્ટેસ ગીતીકા હરિયાણાના…

Trishul News Gujarati News #MeToo : ચૂપ કેમ રહી? કે કેમ રહેતી નથી?

મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદ ગીરી બ્રહ્મલીન થયા, કાલે આપવામાં આવશે સમાધિ…જાણો તેમના વિશે…

સ્વામી સત્યમિત્રાનંદજી ગીરીએ 1983માં હરિદ્વારમાં ભારત માતા મંદિરની સ્થાપના કરી હતી. 26 વર્ષની ઉંમરમાં ભાનપુરા પીઠના શંકરાચાર્ય બન્યા હતા, 2015માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. ભારતમાતા…

Trishul News Gujarati News મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદ ગીરી બ્રહ્મલીન થયા, કાલે આપવામાં આવશે સમાધિ…જાણો તેમના વિશે…