મુસ્લિમ યુવકે પેન્સિલની લીડ પર કંડાર્યા 4 એમએમના ગણપતી- કોમી એકતાનો સંદેશ પાઠવતી આ અદભુત કલા તમારું મન મોહી લેશે

અમદાવાદ(Ahmedabad): હાલ એક ખુબ જ અનોખો કિસ્સો સામે આવ્યો છે. વાત કરીએ છીએ અમદાવાદના સલીમ શેખ(Salim Sheikh). અમદાવાદના આ વ્યક્તિને કુદરતે અદભુત કલા આપી છે.…

View More મુસ્લિમ યુવકે પેન્સિલની લીડ પર કંડાર્યા 4 એમએમના ગણપતી- કોમી એકતાનો સંદેશ પાઠવતી આ અદભુત કલા તમારું મન મોહી લેશે

હવે આવી ગયું છે શ્રીમદ્ ભાગવત ગીતાનું ડિજિટલ પુસ્તક: જાણો શું છે તેની ખાસિયતો…

શ્રીમદ ભાગવત ગીતા(Shrimad Bhagwat Gita) એ હિન્દુ (Hindu)ઓનો પવિત્ર ધાર્મિક ગ્રંથ છે. મહાભારત (Mahabharata)ના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણ(Lord Krishna) દ્વારા અર્જુન (Arjun)ને આપવામાં આવેલ ઉપદેશો…

View More હવે આવી ગયું છે શ્રીમદ્ ભાગવત ગીતાનું ડિજિટલ પુસ્તક: જાણો શું છે તેની ખાસિયતો…

હિંદુ યુવતીએ ગાડીમાં બેસવાની ના પાડી તો પાકિસ્તાનીએ જાહેરમાં રોડ પર કર્યું હેવાની કૃત્ય

પાકિસ્તાન (Pakistan)માં લઘુમતી હિંદુ (Hindu)ઓ પર અત્યાચાર (Atrocities)ના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા જ રહે છે. ત્યારે હવે ફરી એકવાર પાકિસ્તાનમાં સોમવારે એક 18 વર્ષની હિંદુ યુવતીને અપહરણ…

View More હિંદુ યુવતીએ ગાડીમાં બેસવાની ના પાડી તો પાકિસ્તાનીએ જાહેરમાં રોડ પર કર્યું હેવાની કૃત્ય

જાણો હિંદુ ધર્મમાં કેમ કરવામાં આવે છે કપાળમાં તિલક અને ચરણ સ્પર્શ- 99% હિંદુઓ નહિ જાણતા હોય ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

હિન્દુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધી અનેક પ્રકારની પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આ પરંપરાઓ અલંકાર જેવી છે. જે વિશ્વને માત્ર હિન્દુ ધર્મ તરફ જ નહીં…

View More જાણો હિંદુ ધર્મમાં કેમ કરવામાં આવે છે કપાળમાં તિલક અને ચરણ સ્પર્શ- 99% હિંદુઓ નહિ જાણતા હોય ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

મુસલમાન યુવતીએ હિંદુ યુવકને પોતાના રોઝા તોડી આપ્યું રક્ત- બની દેશભક્તિનું ઉદાહરણ

લખીમપુર ખીરી જિલ્લામાં એક મુસ્લિમ યુવતીએ રોજા હોવા છતાં રક્તદાન કરીને સારો દાખલો બેસાડયો છે અને લિવરના ગંભીર દર્દીની મદદ કરી છે.લિવરની ગંભીર બિમારીથી ઝઝૂમી…

View More મુસલમાન યુવતીએ હિંદુ યુવકને પોતાના રોઝા તોડી આપ્યું રક્ત- બની દેશભક્તિનું ઉદાહરણ

યુવાનો અને ખેડૂતોનું મોટું સમર્થન ધરાવતા OBC નેતા જોડાઈ શકે છે AAP માં- સૌરાષ્ટ્રમાં થશે સીધી અસર

દિલ્હીમાં સતત ત્રીજી વખત આમ આદમી પાટીઁની જીત બાદ ગુજરાતના યુવાનોમાં AAP માં જાડાવાનો ક્રેઝ ખુબ જ વધ્યો છે. તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પરંપરાગત…

View More યુવાનો અને ખેડૂતોનું મોટું સમર્થન ધરાવતા OBC નેતા જોડાઈ શકે છે AAP માં- સૌરાષ્ટ્રમાં થશે સીધી અસર

12મી સદી સુધી જ્મ્મુ – કાશ્મીર એક પૂર્ણ હિંદુ રાજ્ય રહ્યુ હતુ : જાણો ક્યારથી આવ્યા મુસ્લિમો.

જમ્મુ કાશ્મીર છેલ્લા ૪૦ વર્ષથી જેહાદી આતંકવાદની પીડા ભોગવી  છે પરંતુ પ્રાચીન સમયમાં તે હિંદુ રાષ્ટ્ર હતું. જયાં હિંદુ અને બૌધ્ધધર્મીઓ મોટી સંખ્યામાં રહેતા હતા.…

View More 12મી સદી સુધી જ્મ્મુ – કાશ્મીર એક પૂર્ણ હિંદુ રાજ્ય રહ્યુ હતુ : જાણો ક્યારથી આવ્યા મુસ્લિમો.

જયશ્રી રામ ના નારા લગાવનાર ભાજપ કાર્યકર ને પતાવી દીધો: તૃણમુલ કોંગ્રેસ પર આરોપ

હાલમાં પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ નાજુક છે, ત્યારે વધુ એક રાજનૈતિક હત્યા થઈ છે. આ વખતે મૃતક ભાજપનો કાર્યકર હોવાનો દાવો થઈ રહ્યો છે. ભાજપે શનિવારે…

View More જયશ્રી રામ ના નારા લગાવનાર ભાજપ કાર્યકર ને પતાવી દીધો: તૃણમુલ કોંગ્રેસ પર આરોપ

૭૨ વર્ષ પછી પાકિસ્તાનમાં ફરીથી ખોલવામાં આવશે આ હિન્દુ મંદિર- ભારતમાંથી મૂર્તિઓ લઈ જવાશે

પાકિસ્તાનમાં 72 વર્ષ જૂના મંદિરને ફરી વખત ખોલવામાં આવી રહ્યું છે. આ મંદિર પંજાબ પ્રાંતના સિયાલકોટમાં આવેલું છે, જેને શામળા તેજા સિંહ ટેમ્પલ ના નામે…

View More ૭૨ વર્ષ પછી પાકિસ્તાનમાં ફરીથી ખોલવામાં આવશે આ હિન્દુ મંદિર- ભારતમાંથી મૂર્તિઓ લઈ જવાશે

2050 સુધીમાં ભારત નહીં પણ આ દેશો ઇસ્લામના રંગે રંગાઈ જશે- વાંચો અહેવાલ- 3

આગળના ભાગોમાં જણાવેલી ઘટનાઓ એમ દર્શાવે છે કે યુરોપના દેશોમાં મુસ્લિમ ત્રાસવાદ છુપાઈને બેઠો છે. તેમને મદદ કરતા સ્લીપર  યુનિટો પણ બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરે દેશોમાં…

View More 2050 સુધીમાં ભારત નહીં પણ આ દેશો ઇસ્લામના રંગે રંગાઈ જશે- વાંચો અહેવાલ- 3