રેશ્મા પટેલે કર્યા આકરા પ્રહાર: ભાજપ વિકાસની રાજનીતિ નહીં પરંતુ વિનાશની રાજનીતિ કરી રહી છે

ભાજપમાં જોડાયેલા પાટીદાર આંદોલનના રેશ્મા પટેલ રૂપાણી સરકાર સામે આકરા આક્ષેપ કર્યા છે.રેશ્મા પટેલે કહ્યું, ભાજપ વિકાસવાદ અને રાષ્ટ્રવાદની વાત કરી રહી છે એવા જ…

આગામી ચૂંટણીમાં ભાજપ જીતશે તો PM પદે મોદી નહીં પણ આ કેન્દ્રીય મંત્રી હશે!? વાંચો વિશેષ અહેવાલ

જેમ જેમ 2019ની સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વિશ્લેષકોના મત સામે આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ રવિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમ…

માયાવતી ન તો મહિલામાં છે, ન તો પુરુષમાં, તે કિન્નરથી પણ ખરાબ છે: ભાજપ MLA

ભાજપના મુગલસરાયનાં ધારાસભ્ય સાધના સિંહે બસપાનાં પ્રમુખ માયાવતી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. સાધના સિંહે એક સભામાં કહ્યું કે, માયાવતી ન તો મહિલામાં છે, ન…

ઉત્તરપ્રદેશમાં લોકસભા ચુંટણીમાં હાર્દિક પટેલ કરશે ભાજપ સરકાર વિરુદ્ધ પ્રચાર, ૬ જનસભા સંબોધિત કરવાનું આયોજન

ગુજરાતમાં પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલ ભાજપ સરકાર વિરુદ્ધ હવે લોકસભા ચુંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી પ્રચાર કરશે. હાર્દિક પટેલે યુપીમાં ભાજપ સરકાર વિરુદ્ધ ૬ જનસભા સંબોધિત…

ભાજપના સિનીયર નેતાનું રાજીનામું, અમિત શાહને પત્ર લખીને કહ્યું, “વાજપેયીની વિચારધારાને ભાજપ ભુલી ગયો છે”.

અરુણાચલ પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં સિનીયર નેતા ગેગોંગ અપંગે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ અને ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને એક પત્ર લખીને કહ્યું કે,…

અર્થશાસ્ત્ર માં નોબેલ પ્રાઈઝ વિજેતા અમર્ત્ય સેનએ ભાજપને ગણાવ્યો સમાજના ભાગલા પડાવતો પક્ષ વાંચો વધુ…

નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનું કહેવુ છે કે, ભાજપ સમાજને ભાગલા પાડવાની નીતિઓથી કામ કરી રહ્યું છે તેમણે 10 ટકા અનામત દેવાના નાગરીકતા બિલ…

ભાજપ, કોંગ્રેસની ચિંતા ન કરે ભાજપના અનેક નેતાઓ મારા સંપર્કમાં છે સમય આવે ખબર પડી જશે

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ ગુજરાત ભાજપના રાજકારણમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસમાં અસંતુષ્ટોની નારાજગી વચ્ચે ગત રોજ દિલ્હીમાં બેઠક કરી કોંગ્રેસે નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસો…