છેલ્લાં બે દિવસમાં કોંગ્રેસને પાંચમો ઝટકો: અર્જુન મોઢવાડિયા બાદ વધુ એક દિગ્ગજ નેતા અરવિંદ લાડાણીનું ધારાસભ્ય પદેથી રાજીનામું

Arvind Ladani Resigns: છેલ્લા બે દિવસમાં કોંગ્રેસને પાંચમો ઝટકો લાગ્યો છે, હાલમાં તો ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ બની ગઈ છે.…

ભારત સંકલ્પ પત્ર 2024 નું સુરતમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અનાવરણ

Lok Sabha Election 2024:  સુરતમાં આજે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારત સંકલ્પ પત્રની માહિતી આપી…

સુરત/શિક્ષકોનું જૂની પેન્શન યોજનાની માગણી સાથે આંદોલન શરૂ, માંગ નહીં સ્વીકારાય તો જય શ્રી રામ નામના ખેસ પહેરી ગાંધીનગર પહોંચશે

Old Pension Yojana: આજે એટલે કે બુધવારે રાજ્યની સરકારી કચેરીમાં કામ કરતા સરકારી કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છે. પેન ડાઉન કરી કામ નહીં કરીને સરકારી…

BJP અડીખમ તો કોંગ્રેસ ખાલીખમ: લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને ફરી ઝટકો, એકબાદ એક 8 લોકોના રાજીનામાંથી ગુજરાતમાં હડકંપ

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં 3 દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ…

કોંગ્રેસની ડૂબતી નૈયામાં પડ્યું મોટું ગાબડું- પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ધારણ કર્યો કેસરિયો

Arjun Modhwadia joined BJP: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. અહીં, પાર્ટીના ટોચના નેતાઓમાંના એક અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અને પાર્ટીના પ્રાથમિક…

PM મોદીએ લોકસભા ચૂંટણીનો આપ્યો નવો નારોઃ ‘મૈ હું મોદી કા પરિવાર’, શાહ-નડ્ડા સહિત અનેક નેતાઓનું સોશિયલ મીડિયામાં નવું અભિયાન

Mai Hoon Modi Ka Parivar: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​તેલંગાણાના અદિલાબાદમાં જાહેર સભાને સંબોધિત કરતા આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ પર વળતો પ્રહાર કર્યો…

એક જ દિવસમાં કોંગ્રેસમાં વધુ એક ગાબડું: અંબરીશ ડેર બાદ કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડીયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

Arjun Modhwadia Resigns: લોકસભાની ચૂંટણી નજીક છે એવાંમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ પહેલા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ…

રાજ્યસભાના 33% સભ્યો સામે ક્રિમિનલ કેસ: 2 હત્યાના આરોપી, 80% CPM સાંસદો કલંકિત!

ADR report: રાજ્યસભાના 225 વર્તમાન સભ્યોમાંથી 33 ટકાએ તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા હોવાનું જાહેર કર્યું છે. તેમાંથી 18 ટકા લોકો સામે હત્યા અને હત્યાના…

CM ભૂપેન્દ્ર પટેલ સહિત ચુંટણી પહેલા ગુજરાતનું મંત્રીમંડળ રામના શરણે, આવતીકાલે અયોધ્યામાં રામલલ્લાના લેશે આશીર્વાદ

Ayodhya Ram Mandir: ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ભક્તોનું ઘોડાપુર અયોધ્યામાં(Ayodhya Ram Mandir) દર્શન કરવા ઉમટી રહ્યું છે.ત્યારે હવે ભગવાન શ્રી રામના દર્શન…

ગુજરાતમાં આંધળા-લંગડાનું ગઠબંધન: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ-AAPના ગઠબંધન પર CR પાટીલના આકરા પ્રહાર, જુઓ વિડીયો

CR Patil’s strikes: આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની(CR Patil’s strikes) પત્રકાર પરિષદ યોજાઇ હતી.જેમાં…

ભરૂચ બેઠક આપને પધરાવી દેતા ફૈસલ અને મુમતાઝ પટેલ નારાજ, ગોપાલ ઈટાલીયાએ કહ્યું ‘અહેમદભાઈ હતા છતાં ભરૂચ બેઠક જીતી ન હતી’…

AAP-Congress Alliance: કોંગ્રેસના ચાણક્ય તરીકે જાણીતા સ્વ. અહેમદ પટેલ જ્યાંથી આવતા એ ભરુચ લોકસભા બેઠક(AAP-Congress Alliance) પર ચૂંટણી પૂર્વે રાજકીય ધમાસણ સર્જાયું છે. ગુજરાત અને…

અહેમદ પટેલના દીકરા ફૈસલને પોતાના રાજકારણનું બાળમરણ દેખાતા શું બણગો ફોડ્યો જાણો

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ દેશભરમાં અલગ અલગ પક્ષો તરફથી રાજનીતિ ના અલગ અલગ દાવ પેચ સામે આવી રહ્યા છે.…