કોંગ્રેસમાં જોડાવાની ઓફર ઠુકરાવ્યા બાદ પ્રશાંત કિશોરે પહેલીવાર આપી પ્રતીક્રીયા, સૌથી જૂની પાર્ટી વિશે કહ્યું એવું કે…

નવી દિલ્હી(New Delhi): કોંગ્રેસ(Congress)માં જોડાવાનું આમંત્રણ નકાર્યાના દિવસો પછી, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે(prashant kishor) આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી પોતાને…

સુરતમાં આજથી ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન- આ દિગ્ગજ નેતાઓ આપશે હાજરી…

સુરત(Surat): વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે ગુજરાતના સુરતમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વ પાટીદાર સમાજની સંસ્થા “સરદારધામ(Sardardham)” દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)નું…

હાર્દિક પટેલ આપશે કોંગ્રેસમાંથી રાજીનામું? વાંચો હાર્દિકના સલાહકાર દિનેશ બાંભણીયાએ લખેલો પત્ર

આજકાલ ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ખુબ જ ગરમાયું છે. એક તરફ ખોડલધામ ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં પ્રવેશ અંગેની ચર્ચાએ જોર પકડ્યું…

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ: ‘મિશન 2022’ ને લઈને ગુજરાત આવી રહ્યા છે JP નડ્ડા -જાણો શું છે કાર્યક્રમ

“ઇલેકશન-2022” ગુજરાતમાં નજીક આવી રહેલી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. લોક ચર્ચા મુજબ છેલ્લા અઠવાડિયા દરમિયાન એક સાથે 2-2 દેશોના વડાપ્રધાનની ગુજરાત મુલાકાત…

હાર્દિક પટેલની હાજરીમાં થયેલા યુથ કોંગ્રેસના મહા સંમેલનમાં સ્ટેજ પર સર્જાઈ દુર્ઘટના- જાણો વિગતવાર

ગુજરાત(Gujarat): ગુજરાતનું રાજકારણમાં સતત હલચલ સામે આવી રહી છે. જોવામાં આવે તો એક બાજુ કોંગ્રેસ(Congress)ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ(Hardik Patel) ભાજપના જોડાઈ શકે તેવા સંકેતો…

હાર્દિકનો ભગવા અવતાર! વોટ્સએપ DP માંથી પંજાને દુર કરી ધારણ કર્યો ભગવો…

હાલ ગુજરાતના રાજકારણમાં ખુબ જ નવાજુની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે આવા સમયે હાર્દિક પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે,…

300 વર્ષ જુના શિવ મંદિર પર ફેરવી નાખ્યું JCB, ખંડિત થઇ વર્ષોથી અડીખમ ઉભેલી મૂર્તિઓ

અલવર (Alwar)ના રાજગઢ (Rajgarh)માં ત્રણ મંદિરો(Temple) તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે. જે બાદ ભાજપ(BJP) કોંગ્રેસ(Congress) સરકાર પર આક્રમક બની છે. ભાજપના આઈટી સેલના વડા…

સુરત આવેલા AAP નેતા ઇસુદાન ગઢવીએ પેપર ફૂટવા પાછળ કોને ગણાવ્યા જવાબદાર? જુઓ વિડીયો

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આજે સુરતમાં સકીઁટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મીડિયાને સંબોધિત કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર પેપર…

300 વર્ષ જૂના મંદિર પર ચાલ્યું બુલડોઝર, ભગવાનની મૂર્તિઓ કટરથી કપાઈ- જાણો કોના શાશનમાં થયો કાંડ

રાજસ્થાન(Rajasthan): અલવર(Alwar)માં સરાઈ રાઉન્ડઅબાઉટ પર રોડ પહોળો કરવા દરમિયાન અતિક્રમણ હટાવવાને લઈને વિવાદ શરૂ થયો છે. માર્ગમાં આવેલા 300 વર્ષ જૂના મંદિર પર પણ બુલડોઝર…

કોંગ્રેસ પોતાના પગ પર ફરી અડીખમ રીતે થશે ઉભી- ડૂબતી નૈયાને તારવા પ્રશાંત કિશોરની જાણો શું છે રણનીતિ?

2014ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ(Congress)ની નાવ સતત ડૂબી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ તમામ પડકારોનો સામનો કરવા માટે કોંગ્રેસે રણનીતિકાર પ્રશાંત કિશોર(Prashant…

લ્યો બોલો, શાંતિની અપીલ કરતી જીજ્ઞેશ મેવાણીની ટ્વીટથી ગોડસેભક્તની લાગણી દુભાઈ, મધરાતે આસામ પોલીસે કરી ધરપકડ

ગુજરાત(Gujarat): કોંગ્રેસના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણી(Jignesh Mewani)ની બુધવારે મધરાતે 3.30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસ(Palanpur Circuit House)માંથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. આ…

કોમી હિંસામાં સળગેલા દિલ્હીના જહાંગીરપુરીમાં ચાલ્યું બુલડોઝર -બોર્ડર જેવી સુરક્ષા વચ્ચે ડીમોલીશન જોવા ઉમટ્યા લોકો

Jahangirpuri Violence: હનુમાન જયંતિ(Hanuman Jayanti)ના શુભ અવસર પર, શોભા યાત્રા પર પથ્થરમારાને કારણે ચર્ચામાં આવેલા દિલ્હીના જહાંગીરપુરી(Jahangirpuri)માં અતિક્રમણ દૂર કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો…