બુલડોઝર ચલાવતા સાશકોના નિર્ણયને સારું ગણાવી રાક્ષસી હાસ્ય કરતા “ભક્તો” આ દિવ્યાંગની વેદના સાંભળશે?
મધ્યપ્રદેશ(Madhya Pradesh): ખરગોનમાં થોડા દિવસ પહેલા જે હિંસાની આગ ફાટી નિકળી હતી તેમાં જે દોષી હોય તેમની સામે કડક કાર્યવાહી થવી જ જોઇએ પણ એ…
મધ્યપ્રદેશ(Madhya Pradesh): ખરગોનમાં થોડા દિવસ પહેલા જે હિંસાની આગ ફાટી નિકળી હતી તેમાં જે દોષી હોય તેમની સામે કડક કાર્યવાહી થવી જ જોઇએ પણ એ…
ગુજરાત(gujarat): વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ આજે બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના દિયોદર ખાતે રૂ. 600 કરોડથી વધુના ખર્ચે બનેલ નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ…
ગુજરાત(Gujarat): PM નરેન્દ્ર મોદી(Narendra Modi) દ્વારા આજે એ જ જિલ્લાના દિયોદર(Diodar) નજીક સણાદર(Sanadar) ખાતે સમગ્ર એશિયા ખંડમાં નંબર વન દૂધ ઉત્પાદક બનાસ ડેરી(Banas Dairy) દ્વારા…
મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Chief Minister Shivraj Singh Chauhan) એક લગ્ન સમારોહમાં લપસીને પડી ગયા હતા. આ દરમિયાન તેમની સાથે આવેલા…
એક પછી એક રાજ્યમાં સતત ચૂંટણી હારને કારણે કોંગ્રેસ બેહાલ દેખાઈ રહી છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજકીય જીવન આપીને કોંગ્રેસને…
દિલ્હી(Delhi)ના જહાંગીરપુરી(Jahangirpuri)માં હનુમાન જયંતિ(Hanuman Jayanti) નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો, તો બીજી તરફ મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની રાજધાની ભોપાલ(Bhopal)માં સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું…
દેશની ચાર વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક માટે 12 એપ્રિલે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ટીએમસીના ઉમેદવાર બાબુલ સુપ્રિયોએ પશ્ચિમ બંગાળની બાલીગંજ…
સુરત(Surat): ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશનના મહાઅધિવેશનમાં ફોગવાના પ્રમુખ અને કોંગ્રેસના નેતા અશોક જીરાવાલા(Ashok Jirawala) સહિત 100 જેટલા ઉદ્યોગકારોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આ…
કેરળ(Kerala)ના પલક્કડમાં શનિવારે બપોરે એક ગેંગ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે. દુકાન…
આજ રોજ આમ આદમી પાર્ટી (AAP) સુરત શહેર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. સુરતના તમામ વિસ્તારમાં બિસ્માર તથા ગેરરીતી થતી હોઈ તેવી સરકારી શાળાનો…
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નેતા(Leader) અને પંજાબના મુખ્યમંત્રી(Chief Minister of Punjab) ભગવંત માન(Bhagwant Mann) પર વારંવાર નશામાં હોવાના આરોપો લાગ્યા છે. હવે તેના…
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે બપોરે તેમના નિવાસસ્થાને આપાતકાલીન બેઠક બોલાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને પણ બોલાવવામાં આવ્યા…