ચોમાસુ સત્ર પહેલા મીનાક્ષી લેખી, અનંત કુમાર અને પ્રવેશ વર્મા સહિત એક સાથે 18 સાંસદો કોરોના પોઝિટિવ

દેશના 18 સાંસદોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાંસદોમાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા, કર્ણાટકના ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનો સમાવેશ…

PM મોદીથી લઈને સચિન તેંદુલકર સુધી કુલ 10,000 પ્રતિષ્ઠિત લોકો પર ચીન આ રીતે રાખી રહ્યું છે નજર

હાલમાં કોરોના મહામારીની વચ્ચે ભારત-ચીનનો વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.ચીન સરકાર સાથે જોડાયેલ એક મોટી ડેટા કંપની કુલ 10,000થી…

ગુંડારાજ: નિવૃત્ત નૌકાદળના અધિકારીએ મુખ્યમંત્રીનું કાર્ટૂન ફોરવર્ડ કર્યું તો ઢોર માર મારવામાં આવ્યો -વિડીયો વાયરલ

મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય અતુલ ભટખલકરે આરોપ લગાવ્યો છે કે કાંદિવલીમાં નિવૃત્ત નૌકાદળના અધિકારીને કેટલાક શિવસૈનિકોએ માર માર્યો હતો, કારણ કે તેમણે સોશિયલ…

બીજેપી કાર્યકર્તાઓએ કાઢી મુખ્યમંત્રીની સ્મશાનયાત્રા -જુઓ લાઇવ દ્રશ્યો

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ છેલ્લા થોડાં મહિનાઓથી પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને કરેલ આત્મહત્યાથી…

ગુજરાતના સવર્ણોને મળેલું અનામત થઇ શકે છે રદ, ચૂંટણી પહેલા જ સરકારને છૂટ્યો પરસેવો

થોડાં વર્ષો પહેલાં હાર્દિક પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં અનામતને લઈને મોટું આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનને લઈને જ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં…

કોરોના ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાવી મહિલાઓએ કાઢી “કળશ યાત્રા” -BJPના ચાર નેતાઓ સામે FIR

કોરોના હોવા છતાં, ઇન્દોરમાં રાજકારણીઓ અને સ્થાનિકો બેદરકારી વર્તી રહ્યા છે. અગાઉ પણ ઈંદોરમાં તાજિયા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 10 થી વધુ…

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવા પાછળ CR પાટીલ જવાબદાર- જાણો કોણે કહી દીધી આ વાત

કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આવા સમયમાં પણ ભાજપનાં અધ્યક્ષ CR પાટીલ દ્વારા રેલીઓનું આયોજન કરવામાં આવતું હોય છે.રાજ્યમાં કોરોના વાયરસના મુદ્દે હવે…

નીતિન પટેલની હાજરીમાં CR પાટીલની ઉમિયા મંદિરમાં કરાઈ રજતતુલા- સોસીયલ ડિસ્ટન્સના ઉડાડ્યા ધજાગરા 

રાજ્યનાં પ્રદેશ ભાજપનાં અધ્યક્ષ C.R.પાટીલનું ઊંઝા શહેરમાં ભાજપનાં કાર્યકરો તથા નેતાએ રેલીની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર દ્વારા પાટીલની રજતતુલા કરવામાં આવી હતી. જો,…

હવે કૃષિનું ભણેલા ગ્રેજ્યુએટ્સને લૂંટવા જઈ રહી છે સરકાર- જાણો કોણે લખ્યો પત્ર

સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા પછી ભાગ્યે જ 20 ટકા યુવાનોને રોજગાર મળે છે. વર્ષ 2015 માં ગુજરાતમાં 11 હજાર સિવિલ ઇજનેરોને તાલીમ આપવામાં આવી હતી.…

સીઆર પાટીલના ઉત્તર ગુજરાતના પ્રવાસમાં અંબાજી મંદિર પરિસરમાં જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. સતત અવાર-નવાર વિવાદોથી ઘેરાયેલા રહેલા સી આર પાટીલ (CR Patil) પ્રધાનમંત્રી મોદીને પણ શરમાવીને રેલીઓ…

સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલમાં મોટો ખુલાસો: આ પાર્ટીના 2 નેતા, 1 અભિનેતા અને એક ફિલ્મ નિર્માતા સાથે સંબંધ!

સુશાંત સિંહ રાજપૂત કેસમાં થયેલા સનસનાટીભર્યા ખુલાસા બાદ હવે ED, CBI અને નાર્કોટિક્સ વિભાગ હવે ડ્રગ એંગલની તપાસ કરી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ડ્રગ…

લ્યો બોલો પાટીલ ભાઉના બેનરમાં પ્રધાનમંત્રી મોદીનો ફોટો ગાયબ- સી આર ને નજરે ચડાવવા કોણ મથી રહ્યું છે?

પ્રોટોકોલ અનુસાર દેશના કોઈ પણ રાજ્યમાં દેશના વડાપ્રધાનમોદીનો ફોટો ભાજપના દરેક પ્રચાર સાહિત્યમાં રાખવો ફરજિયાત છે. પણ ગુજરાત ભાજપનો જૂથવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભાજપના…