આવતા વર્ષમાં બદલાઈ જશે મુખ્યમંત્રી, આ નેતા બની શકે છે નવા મુખ્યમંત્રી

ભાજપ સરકાર ને હવે સમગ્ર દેશ માંથી કોઈ ના કોઈ નાના મોટા ખરાબ સમાચાર નો વડગટ ચોંટી પડ્યો છે. મહારાષ્ટ્ર બાદ અનેક જગ્યા અને મહારાષ્ટ્ર…

Flash Back 2019: અબ કી બાર ફીર મોદી સરકાર

ભારતની 2019 ની લોકસભાની ચૂંટણી પૂર્વેના થોડા મહિનાઓ પહેલા ભાજપ અને વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ઠીક ઠીક ઓસરી હતી. 2014માં સત્તા મેળવવા મતદારોને જે આર્થિક વિકાસ,…

મોદી અને શાહ આટઆટલા હોબાળા-આંદોલનો હોવા છતાં પણ પુરા કરશે તેના આ કામો, જાણો અંહી

ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં જે મહત્વની બાબતો હતી, એમાંથી ત્રણ – આર્ટિકલ-370, ત્રિપલ તલાક અને નાગરિકતા બિલના મુદ્દા પૂરા થયા. હવે ભારત સરકારની નજર એનઆરસી,…

મમતાનો હઠાગ્રહ: પશ્ચિમબંગાળમાં નાગરિકતા કાયદો, NRC લાગુ નહીં જ થાય

નાગરિકતા સંશોધન કાયદાને લઈ પશ્ચિમ બંગાળમાં છેલ્લા પાંચ દિવસથી ભારે હિંસા ચાલી રહી છે ત્યારે આ બધા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે એક વિશાળ…

પશ્ચિમ બંગાળમાં પ્રચંડ વિરોધ, વિવિધ સરકારી મિલકતોને મોટા પ્રમાણમાં નુકશાન

નાગરિકતા સુધારા કાયદા મુદ્દે સતત બીજા દિવસે પણ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં હિંસક દેખાવો ચાલુ રહ્યા હતા. અનેક બસો અને એક રેલવે સ્ટેશન પરિસર, જાહેર…

રાહુલ ગાંધી: શું તમે જાણો છો ? અચાનક મોબાઈલ ડેટા કેમ મોંઘા થઇ ગયા ? જણાવ્યું કારણ…

કોંગ્રેસ પાર્ટીની ભારત બચાવો રેલીમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ સરકાર પર આકરા શબ્દો ફેક્ય હતા. રાહુલ ગાંધીએ…

હું સાવરકર નથી કે માફી માંગુ- રાહુલ, મોદી છે તો મંદી શક્ય છે- પ્રિયંકા, ઘર બહાર આવો આંદોલન કરો- સોનિયા

કોંગ્રેસ દ્વારા આજે આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલાઓ વિરુદ્ધની હિંસા, બેરોજગારી અને સંવિધાન પર થઇ રહેલા હુમલાઓ વિરુદ્ધ ભારત બચાવો રેલી કરી રહી છે.…

ઊંઝા લક્ષચંડી યજ્ઞ: જો શાહ આવશે તો પાટીદારો ચુપ નહિ બેસે, બની રહ્યો છે આ માસ્ટરપ્લાન

આવનારી 18 થી 26 જાન્યુઆરીએ ઊંઝા ઉમિયા સંસ્થાન ખાતે શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું ખુબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દેશના વડાપ્ત્રીરધાન નરેન્દ્ર…

પાર્ટી છે કે બળાત્કારીઓની જમાત? બળાત્કારના કેસોમાં સૌથી વધુ સંડોવણી બીજેપી નેતાઓની

મહિલાઓ વિરુદ્ધ દુષ્કર્મ મામલામાં કેસ લડી રહેલ સાંસદોના સંદર્ભમાં ભાજપના સર્વાધિક ૨૧, તો કોંગ્રેસ ૧૬ સાંસદો સાથે આ રેસમાં બીજા નંબરે છે. વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના…

સીટીઝન બીલ રાજ્યસભામાં પણ થયું પાસ, તરફેણ માં પડ્યા આટલા મત

દેશના ઉતર-પૂર્વના રાજ્યોમાં હિંસક વિરોધ અને વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા બાદ આખરે રાજ્યસભામાં પણ સિટિઝનશિપ કાયદામાં સુધારા કરતા બિલને પસાર કરી દેવામાં આવ્યું છે. રાજ્યસભામાં…

શિવસેનાએ ફરી એકવાર અમિત શાહનું આ રીતે ગણિત બગાડ્યું, જાણો વિગતે

નાગરિકતા સંશોધન વિધેયક લોકસભામાં પાસ થયા પછી બુધવારે રાજ્યસભામાં રજુ થયું છે. સંખ્યાબળની દૃષ્ટિએ કેન્દ્ર સરકાર રાજ્યસભામાં પણ આ બિલ પસાર કરાવવા અંગે આશ્વસ્ત હતી…

NRC ને લઇ શ્રી શ્રી રવિશંકરે મોદી સરકાર પાસે લોકહિતમાં કરી આ માંગણી

નાગરિકતા સંશોધન બિલ ગઇકાલે મોડી રાત્રે લોકસભામાંથી પાસ થઇ ગયું છે. હવે મોદી સરકાર રાજ્યસભાના ટેબલ પર આ બિલ મૂકશે. એ પહેલાં આજે આધ્યાત્મિક ગુરૂ…