યેદુરપ્પા આવશે કર્ણાટકના નવા મુખ્યમંત્રી, સાંજે છ વાગ્યે શપથ વિધિ.

કર્ણાટક ભાજપના અધ્યક્ષ પપ્પાએ શુક્રવારે કહ્યું કે રાજ્યપાલ વજુભાઇ વાળા આજે સાંજે છ વાગ્યે તેમને મુખ્યમંત્રી પદના શપથ અપાવશે. રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત બાદ પત્રકારોને…

હવે એ સમય દુર નથી કે પેટનો ખાડો પુરવા લોકોને ફરી ગામડે જવું પડશે. જાણો કારણ અહીં

આઝાદી પછી આ દેશના ઘણા વડાપ્રધાન મળ્યા. કોઈને વિકાસની ગતિ ધીમી હશે તો, કોઈને ફાસ્ટ પણ હશે પરંતુ વિકાસ અવિરત રીતે થયો છે. દેશના વિકાસમાં…

જીતુ વાઘાણીના પિતરાઈએ કુમળી વયની દીકરી સાથે કર્યા શારીરિક અડપલાં

જીતુ વાઘાણીના દીકરાએ યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલી પરીક્ષામાં ચોરી કરી હતી એ વાતને હજી 4 મહિના પણ નથી થયાં. ભાવનગરમાં આધેડ વયના એક રત્નકલાકાર દ્વારા…

જાણો નર્મદાના પાણી-વીજળી વહેંચણીના આંકડા અને રાજકારણની વાસ્તવિકતા.

નર્મદા ડેમના પાણી અને વીજળી વહેંચણી મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર અને મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર વચ્ચે વિવાદ શરૂ થયો છે. જેમાં મધ્યપ્રદેશ સરકારે ગુજરાત સરકાર વીજળી…

આજે અચાનક એકસાથે 6 ગવર્નર કેમ બદલાયા ? અને યુપીમાં રામનાયકની બદલે આનંદીબેન પટેલ ?. જાણો અહીં

કેન્દ્ર સરકારનીસહમતી દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ 6 રાજ્યના રાજ્યપાલ ની નિયુક્તિ કરી છે. તેમાંથી સૌથી મોટું નામ આનંદીબેન પટેલનું છે. જે હવે મધ્ય પ્રદેશ…

વિધાનસભામાં થયો કાળો જાદુ ? મુખ્યમંત્રીના ભાઈ લીંબુ લઈને પહોચ્યા વિધાનસભા. જાણો વિગતે

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ બંને પક્ષો પોતાની ગઠબંધન સરકાર બચાવવા માટે દરેક શક્ય કોશિશ કરી રહ્યાં છે. ભાજપના દબાણ અને રાજ્યપાલના આદેશ બાદ પણ આજે…

સરકારી નોકરી માટે લાખોની જાહેરાતો થઇ, પરંતુ છેલ્લા 2 વર્ષમાં માત્ર 5497 જ લોકોની ભરતી થઇ. જાણો અહીં

ગુજરાત રાજ્યમાં લાખો સરકારી નોકરી આવવાની જાહેરાત કરતી ભાજપ સરકાર દ્વારા રાજ્યમાં ચાર લાખ કરતાં વધારે બેરોજગાર હોવાનું જણાવવામાં આવ્યું છે. તો સૌથી ચિંતાજનક એ…

GST અધિકારી સામે CM વિજય રૂપાણી લાચાર ! કોના આર્શિવાદથી લાખો રૂપિયાનો લાંચકાંડ દબાઇ ગયો ?

વર્ષોથી એક જગ્યાએ બેઠેલા અધિકારીઓ કૌભાંડી બની ગયા !  છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હજારો કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડો સામે આવી રહ્યાં છે, મોટાભાગના કેસોમાં…

રાશન કૌભાંડમાં મોરારીબાપુનું નામ આવતા CM અને ડે. સીએમ અકળાયા- કૌભાંડ ના પુરાવા જુઓ અહીં…

વિધાનસભામાં સોમવારે પ્રશ્નકાળ દરમિયાન માંડવી ના ધારાસભ્ય આનંદ ચૌધરીએ ગુજરાતમાં મોરારી બાપુના નામે પણ ગરીબોના હક્કનું અનાજ બારોબાર જાય છે એવી વાત કરી હતી. તેના…

ઓ.પી.કોહલી બાદ હવે આ વ્યક્તિ બન્યા ગુજરાતના નવા રાજ્યપાલ. જાણો વિગતે

ગુજરાતના નવા ગવર્નરની આજે નિમણૂક કરવામાં આવી હતી. આચાર્ય દેવ વ્રતને ગુજરાતના નવા ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે…

સંન્યાસ બાદ રાજનીતિમાં જઈ શકે છે ધોની, આ રાજનેતાએ કર્યો ખુલાસો..

બીજેપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ધોની ક્રિકેટને અલવિદા કર્યા બાદ તેમની પાર્ટી સાથે જોડાઇ શકે છે અને તેના માટે વાતચીત ચાલુ છે… ભારતીય ક્રિકેટ…

બોલીવુડની આ એક્ટ્રેસે સંસદ પરિષદમાં કરી સાફ-સફાઈ, જાણો લોકોએ કેવી-કેવી ટીકા કરી ?

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વ હેઠળ શનિવારે સંસદમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું હતું. હેમા માલિનીએ સંસદની જગ્યામાં સફાઈ કરી પરંતુ લોકોને તે રીત પસંદ ન…