ATM કાર્ડ ની સાથે જ 5 લાખનો વીમો મળે છે, પરંતુ તેની 95 ટકા લોકોને ખબર જ નથી.

મોટાભાગના લોકો એટીએમ કાર્ડનો ઉપયોગ કરે છે. પણ એટીએમનો અન્ય એક લાભ છે જેની મોટાભાગની જનતાને જાણ જ નથી. જો કોઈ પણ સરકારી કે બિનસરકારી…

નારોલમાં અજાણ્યા બાઇકસવારે ટક્કર મારતા લવ – કુશના મોત..

નારોલ-લાંભા રોડ પર આજે રાત્રે અજાણ્યા બાઇકસવારે બે જોડિયા ભાઇઓને ટક્કર મારતા બન્ને ભાઇઓના મોત થયા છે. આ ભાઇઓના નામ લવ-કુશ હતા. મૃતકોના પરિવારજનોનો આક્ષેપ…

મુંબઇ લોકલ ટ્રેનમાં આગ, સમગ્ર વશી રેલ્વે સ્ટેશનને ખાલી કરાવામાં આવ્યું.

મુંબઈના વાશી રેલ્વે સ્ટેશન પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો. ખરેખર, બુધવારે સવારે પનવેલ તરફ જઇ રહેલી લોકલ ટ્રેનમાં આગ લાગી હતી. પેન્ટોગ્રાફમાં આગ…

અમૃતસરમાં થયેલ દશેરા, જેમાં રાવણ સહિત 60 લોકોનું મૃત્યુ થયું હતું.

દશેરાનો તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. વિવિધ સ્થળોએ રાવણનું દહન કરવામાં આવી રહ્યું છે. પરંતુ બરાબર એક વર્ષ પહેલા, દશેરાના તે જ દિવસે,…

જુનાગઢમાં લોકોનો અનોખો વિરોધ : સરકારી ખાડા લખેલાં બેનર સાથે રોડ પર સુઈ ગયા.

રાજયમાં ઠેરઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ખાડાઓ અને ભૂવાઓના સામ્રાજ્યમાં વટેમાર્ગુઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢ બાયપાસ પર પડેલા ખાડાઓના વિરોધમાં ખેડૂત હિતરક્ષક…

યુવકના ઘરે ઈ-મેમો પહોંચતા યુવકનો ભાંડો ફૂટ્યો, પણ પછી થયું એવું કે.. જાણો

શહેરના લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માતો અને ટ્રાફિક ઓછી થાય તે હેતુથી ટ્રાફિક વિભાગ દ્વારા દારેસક મોટા શહેરોમાં રસ્તા ઠેર ઠેર પર CCTV…

લાઇસન્સમાં થયાં આ ફેરફાર, જૂના લાઇસન્સમાં પણ ફરજિયાત પણે કરાવવું પડશે આ કામ

જ્યારથી આ નવો મોટર વ્હીકલ એક્ટ 2019 આવ્યો છે, ત્યારથી જનતા ખુબ જ પરેશાન છે, કારણ કે તેમા થોડા થોડા દિવસે ફેરફારો આવતા રહે છે,…

ભારતના આ 8 વિચિત્ર મંદિરો જેમાં ભગવાનની પૂજા થતી નથી.

1. મોટરસાયકલ મંદિર: સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર,જોધપુર હાઇવે પર એક વખત ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસ આ…

22 શ્રદ્ધાળુઓને મોતના મુખમાં ધકેલનાર ડ્રાઈવરનો બેદરકારી ભર્યો વીડિયો થયો વાયરલ

અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે સર્જાયેલા અકસ્માતમાં 22 જેટલા શ્રદ્ધાળુઓના કરુણ મોત નિપજ્યા હતા. ઓવરસ્પીડમાં ગાડી ચલાવીને એક્સિડન્ટ સર્જનાર આ બસના ડ્રાઈવર સામે ગઈકાલે માનવવધનો ગુનો…

અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે બસ પલટી , 10થી વધુ મુસાફરોના મોતની શંકા

અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ પાસે એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 10થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં…

રાત્રે ફોન સાથે લઇ સુતા હોવ તો ચેતજો : બેડ પર મુકેલા મોબાઈલ માં થયો વિસ્ફોટ,14 વર્ષની છોકરીનું મૃત્યુ.

મોબાઈલ ફોનના વિસ્ફોટ બાદ 14 વર્ષની બાળકીનું મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. છોકરીએ પોતાના સ્માર્ટફોન ચાર્જિંગમાં ઓશિકા ઉપર મૂક્યો હતો. તે સૂતી હતી તે…

આ 5 લોકો અપંગ હોવા છતાં, નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું, નંબર.1 પર છે આ ભારતીય વ્યક્તિ.

મિત્રો કહેવાય છે કે, જો વિચારો મજબૂત હોય તો જીવનમાં કોઈ પણ વસ્તુ અસંભવ હોતી નથી. આજે અમે આપણી આ પોસ્ટમાંથી આ જીવંત ઉદાહરણ બતાવવા…