સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહીત મોટી સંખ્યામાં લોકો AAPમાં જોડાતા ભાજપની ઊંઘ થઇ હરામ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જે રીતે ગુજરાતમાં વધતું જાય…

ભાજપ સત્તામાં આવી છે ત્યારથી બેંક કૌભાંડ થવુ સામાન્ય બની ગયું છે- ઇસુદાન ગઢવીના BJP પર આકરા પ્રહાર

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ દેશના સૌથી મોટા બેંક કૌભાંડ(India’s biggest bank scam) પર બોલતા કહ્યું કે, જ્યારથી ભાજપ…

મહારાષ્ટ્રમાં નવા-જૂનીના એંધાણ: રાજકીય સંકટ વચ્ચે ભાજપે એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી પદની કરી ઓફર

મહારાષ્ટ્ર(Maharashtra): રાજ્યમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલને લઈને આસામ (Assam)ના ગુવાહાટી (Guwahati)થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હોટલ રેડિસન બ્લુ (Hotel Radisson…

ભાજપે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુને બનાવ્યા પોતાના ઉમેદવાર – જાણો કોણ છે આ આદિવાસી મહિલા

નવી દિલ્હી(New Delhi): નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બીજેપીની સંસદીય…

ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકારને લીધી આડેહાથ- જુઓ મહારાષ્ટ્રથી આવેલા ધારાસભ્યો વિષે શું કહ્યું?

ગુજરાત(GUJARAT): આજરોજ આમ આદમી પાર્ટીના(AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે,  મહારાષ્ટ્રની…

અગ્નિપથ યોજનાને લઈને આપ નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ સરકારને લીધી આડેહાથ- જુઓ શું કહ્યું?

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકાર “અગ્નિપથ” નામની યોજના અમલમાં…

શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓએ જ ભાજપની આબરૂ લજવી- જુઓ કેવી રીતે ડીજેના તાલે દારૂની મહેફીલ માણતા નજરે ચડ્યા

ગુજરાત(Gujarat): રાજ્યમાં દારૂબંધી માત્ર ગોળ મીંડું છે. ગુજરાતમાં દારૂબંધી છે તેવા દાવા શિસ્તબદ્ધ ભાજપ(BJP) પાર્ટી કરી રહી છે. પરંતુ ગાંધીના ગુજરાતમાં શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા…

ભાજપ નેતાએ ભાંગરો વાટ્યો- કહ્યું કે, ભાજપ કાર્યાલયમાં ચોકીદારી માટે હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ

અગ્નિપથ યોજના(Agneepath Scheme)નો સતત વિરોધ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ હિંસક દેખાવો પણ થયા છે. આ દરમિયાન ભાજપ(BJP) નેતા કૈલાશ વિજયવર્ગીય(Kailash Vijayvargiya)નું એક નિવેદન આવ્યું…

સેનાના જવાનોનું પેન્શન બંધ કરીને સૈનિકો સાથે વિશ્વાસઘાત કરનાર ભાજપ સરકાર દેશના યુવાનોને છેતરી રહી છે: સંદીપ પાઠક

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠકે(Dr. Sandeep Pathak) દેશભરમાં અગ્નિપથ યોજના(Agneepath Scheme)ના વિરોધ અંગે વાત કરતાં કહ્યું કે,…

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું ભાજપ નહિ જીતે 70 સીટ, ભાજપને હારવાની બીક છે એટલે રાહુલ ગાંધીને કરે છે હેરાન

ગાંધીનગર(Gandhinagar): હાલ ગુજરાત (Gujarat)માં વિધાનસભાની ચૂંટણી (Assembly elections)નો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ(Congress President) જગદીશ ઠાકોર(Jagdish Thakor) દ્વારા આ અંગે મોટો…

નિર્જીવ સંગઠનમાં પ્રાણ ફૂંકસે કોંગ્રેસ! પાર્ટી છોડી ભાજપ અને આપમાં ગયેલા નેતા-કાર્યકરોને પાછા લાવશે

પ્રદેશ કોંગ્રેસ હવે સુરત શહેર કોંગ્રેસ (Surat, Congress) ના નિર્જીવ સંગઠનને પુનઃજીવિત કરવાની તૈયારી કરી રહી છે. મહાનગર પાલિકાની ચૂંટણી (Municipal elections) માં હાર બાદ…

મધ્યમ અને ગરીબ વર્ગને મફત વીજળી આપે તેવી ભાજપની હેસિયત નથી- ગોપાલ ઇટાલીયાનો ભાજપ પર કટાક્ષ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા જનતાના મુદ્દાઓ ઉઠાવવા માટે તમામ પ્રકારની કોશિશો શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલથી…