ભાજપે સમર્થન માટે બહાર પાડેલા નંબર પર મિસકોલ વધારવા સંભોગ, સેટિંગની લાલચથી લલચાવે છે કાર્યકરો- જુઓ અહી

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ જ છે, તેમજ જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી તેમણે આ કાયદાને લાગુ પાડવાની સખત મનાઈ કરી દીધી…

ઊંઝા ભાજપમાં આશા પટેલના પ્રવેશ પછી અસંતોષ યથાવત- નવો વિવાદ આવ્યો સામે

ઊંઝા શહેર ભાજપ યુવા મોરચા પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ ને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલ દ્વારા પક્ષમાં હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા હતા જોકે…

ભાજપના દિગ્ગજ નેતા: ગુજરાત માંથી દારૂબંધી હટાવો, જો લોકોને સારો દારૂ મળશે તો…

ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પણ હાથમાં દારૂની બોટલ સાથે ઝડપાયા હતા. ત્યારે હવે ભરૂચમાં ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાત સરકારમાં પ્રધાન પદે રહી ગયેલા…

ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ નીકળ્યા તીડ ભગાડવા, જુઓ રમુજી વિડીયો

થાળી અને તપેલી ખખડાવાથી કરોડોની સંખ્યામાં બનાસકાંઠામાં ત્રાટકેલા તીડ ઉડી જવાના હોય એમ ગુજરાતના રાજકારણીઓ તમાશો કરી રહ્યાં છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ખેડૂતોના સાથી…

ભાજપના ‘અબ કી બાર 65 પાર’ ઝારખંડમાં સપનું રેહશે અધૂરું

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાના ધીમે ધીમે શરૂ થયા છે. અને ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીનું ગઠબંધન બહુમતનો આંકડા…

ભાજપના આ નેતાએ પીએમ મોદીને સરખાવ્યા ભગવાન સાથે કહ્યું, ‘ભગવાનથી કમ નથી’

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે પીએમ મોદીની તુલના ભગવાન સાથે કરી છે. શિવરાજ સિંહે કહ્યું કે પીએમ મોદી ભગવાન થી ઓછા નથી. શિવરાજ સિંહે આ…

લો કરો વાત….. લૂંગી અને ટોપી પહેરી ટ્રેન પર પથ્થરમારો કરનાર લોકો ભાજપના જ કાર્યકર્તા હતા

થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના દુમકામાં યોજાયેલી પોતાની રેલીમાં ભાષણ આપતા કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરનારાઓને તેમના કપડાંથી જ ઓળખી…

ઝારખંડ એક્ઝિટ પોલ: ઝારખંડમાં ભાજપના સુપડા સાફ થઈ શકે છે

દેશભરમાં નાગરિકતા કાયદામાં સુધારા (સીએએ) અને એનઆરસીનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે ત્યારે ઝારખંડમાં ભાજપ સત્તા ગૂમાવે શકે છે એવા તારણો બહાર આવ્યા છે. ઝારખંડમાં…

2 વર્ષ જુના દુષ્કર્મ કેસમાં ભાજપ ધારાસભ્યને થઈ આજીવન કેદની સજા, 25 લાખ નો દંડ

ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દોષી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર(53)ને દિલ્હી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સિવાય કોર્ટે તેને 25 લાખનો દંડ પણ…

ભાજપમાં સૌથી મોટો ડખો: આ રાજ્યમાં મુખ્યમંત્રી વિરુદ્ધ 200 ધારાસભ્યોનાં ધરણા

ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો બમણો વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર ભ્રષ્ટાચાર અને સુરક્ષાના મુદ્દે વિધાનસભામાં સરકારની…

રામ મંદિર ટ્રસ્ટમાં ભાજપનો એક પણ સભ્ય નહીં, સરકાર નહિ આપે રૂપિયા: અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે થોડા સમય જ અગાઉ અયોધ્યામાં ટૂંક સમયમાં અતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે તેમ જણાવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટની…

ઉન્નાવ બળાત્કાર કેસ: આખરે ભાજપનો ધારાસભ્ય જ નીકળ્યો મુખ્ય કારીગર

ઉતરપ્રદેશના ઉન્નાવ બળાત્કાર કેસમાં દિલ્હી કોર્ટે ચુકાદો આપતા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હીની તીસ હજારી કોર્ટે દોષી જાહેર કર્યો છે, અને બીજો એક…