જાણો હાર્દિક પટેલે ભાજપના કયાં નેતાને મારવાની વાત કરી
મહેસાણાના ઊંઝામાં આવનારી 18થી 22 ડિસેમ્બરના રોજ ઊંઝા ઉમિયા સંસ્થાન ખાતે શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું ખુબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં…
મહેસાણાના ઊંઝામાં આવનારી 18થી 22 ડિસેમ્બરના રોજ ઊંઝા ઉમિયા સંસ્થાન ખાતે શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું ખુબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં…
ઊંઝા ઉમિયા ધામ ખાતે કડવા પાટીદાર સમાજ દ્વારા ઐતિહાસિક લક્ષચંડી યજ્ઞ યોજાઇ રહ્યો છે. આ યજ્ઞમાં પાટીદાર આગેવાનો કરતા ભાજપના રાષ્ટ્રીય અને રાજકીય નેતાઓને વધુ…
મહારાષ્ટ્રમાં આ અગાઉ ગુરુવારે શિવાજી પાર્ક, મુંબઇ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીના…
સુરતના સાંસદ દર્શના જરદોશ અને સુરત શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલા પર ફરી એકવાર વિવાદિત આરોપ લાગ્યો છે કે, તેઓ સુરતમાં ચાલતા ગેરકાયદે બાંધકામમાં ભલામણોનો દોર…
હૈદરાબાદમાં પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ક્રૂર હત્યા મામલે ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. પોલીસની આ કામગીરીને આખા દેશમાં સામાન્ય જનતા દ્વારા બિરદાવવામાં…
આ પહેલા પણ સુરતમાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ભાજપ કાર્યકરની ફરી એકવાર અશ્લિલ હરકત સામે આવી હતી. કરંજ વિધાનસભા વોર્ડ નંબર 13ના ગ્રુપમાં ભાજપના કાર્યકર્તા દ્વારા…
સુરતમાં ગઈકાલે નાની વેડ માં ડ્રેનેજ લાઈનમાં કોઈપણ સુરક્ષા સાધનો વગર ગટર સાફ કરવા ઉતરેલા બે મજૂરોના મોત મામલે આજે ચોકબજાર પોલીસે કોન્ટ્રાકટર પર ગુનો…
પશ્ચિમ બંગાળમાં યોજાયેલી પેટા-ચૂંટણીઓની ત્રણેય બેઠકો ગુમાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીને દાળમાં કઈંક કાળુ હોય એવું લાગી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં…
મહારાષ્ટ્રમાં ‘મહા વિકાસ અઘાડી સરકાર’ રચાયા ના બીજા જ દિવસે શિવસેના નેતા સંજય રાઉતે એક મોટો ધડાકો કર્યો છે. જેને લઇને ભાજપના ટોચના નેતાઓ પણ…
કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી એક પછી એક રાજ્યોમાંથી બહાર થતી જાય છે. દેશમાં ભાજપાની હાજરી 71 ટકામાંથી 40 ટકા સુધી પહોંચી…
ભાજપના નેતા સંજય જોશી આજે સુરત અને અંકલેશ્વર ની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટ ખાતે આવ્યા ત્યારે તેઓએ મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલી રહેલા હાઈ વોલ્ટરજ…
મહારાષ્ટ્રમાં લગભગ એક મહિનામા ભાજપે એન.સી.પી.ના અજીત પવારને પોતાની નારફ લઈને રાતોરાત પોતાની સરકાર બનાવી નાખી હતી. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી…