મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને કોરોના પોઝીટીવ

મહારાષ્ટ્ર(Maharashtra): હાલ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરી(Bhagat Singh Koshyari) કોરોના(Corona) સંક્રમિત થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાસ…

ફ્રી વીજળીની માંગ સાથે થઈ રહેલા આંદોલનને મળ્યું એવું સમર્થન કે લોકો બોલ્યા, કેજરીવાલ સિવાય કોઈ કામનું નહિ

ગુજરાત(Gujarat): દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટી(AAP)નું ફ્રી વીજળી આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ફ્રી વીજળીની માંગ સાથે ચાલી રહેલા આ આંદોલનની સાથે ગુજરાતની જનતાને જણાવવામાં…

ભારતીય સેનામાં સેવારત રહેલા પરિવારના જામનગરના સામાજિક અગ્રણી જોડાયા આપમાં

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી(AAP)નું પ્રભુત્વ દિવસે-દિવસે ગુજરાતમાં વધી રહ્યું છે. ગુજરાતના લોકો જે ગુજરાતનું વર્તમાન અને ભવિષ્ય સુધારવા માંગે છે, ગુજરાતને આગળ વધારવા માંગે છે…

જાણો એવું તો શું થયું કે, સૂરતમાં સી.આર. પાટીલ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં થઈ ફરિયાદ

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી પોતાનું પૂરું જોર લગાવી રહી છે. ત્યારે અવાર-નવાર સી.આર. પાટીલના કહેવા પર પોલીસ દ્વારા અટકાયત કરવા આવે છે. જેને લઈને આજે…

દેશને મળશે પાટીદાર રાષ્ટ્રપતિ? આનંદીબેન પટેલના નામ સાથે આ નામો છે સૌથી આગળ

આગામી મહિનાની 25મી તારીખે દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. હાલ નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. 29 જૂન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ દરમિયાન સરકાર અને…

ફ્રી વીજળી આંદોલન દરમિયાન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે બહોળું સમર્થન- વીજળી મુદ્દે ઘરે ઘરે પહોંચી રહ્યું છે AAP

ગુજરાત(Gujarat): ફ્રી વીજળી આંદોલન દ્વારા આમ આદમી પાર્ટી(AAP) ફરી રાજ્યમાં ઘરે ઘરે પહોંચી રહી છે. ગુજરાતની જનતા આ ફ્રી વીજળી આંદોલનના સંપૂર્ણ સમર્થનમાં સાથે આવી…

PM મોદી પર વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસ નેતાને રેલો આવતા કહ્યું- ‘હું તો નારા લગાવતો હતો’

રાંચીના કોંગ્રેસ પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે પોતાના ભાષણમાં કહ્યું કે દેશમાં આ લૂંટારૂ સરકાર આવી છે અને સંપૂર્ણ તાનાશાહી પર આવી…

અગ્નિપથ યોજનાને લઈને આપ નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ સરકારને લીધી આડેહાથ- જુઓ શું કહ્યું?

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકાર “અગ્નિપથ” નામની યોજના અમલમાં…

આપ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા નિરંતર ચાલુ રહેશે ‘ફ્રી વીજળી આંદોલન’

સુરત(ગુજરાત): હાલ આમ આદમી પાર્ટીનું વીજળી આંદોલન નિરંતર ગુજરાતના દરેક શહેરમાં આગળ વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ ભાજપ સરકાર પાસે ફ્રી…

અગ્નિપથ મુદ્દે સરકારે લીધો મોટો નિર્ણય- અગ્નિવીરોને ભરતીમાં 10% અનામત મળશે

અગ્નિપથ યોજના(Agneepath scheme)ને લઈને ચોથા દિવસે પણ વિરોધ ચાલુ છે. અહીં, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને આસામ રાઇફલ્સ(Assam Rifles)માં ભરતી માટે અગ્નિવીર(Agniveer)…

‘વીજળી સસ્તી કરો’ બેનર મશાલ લઈને ઊભા રહેલા AAP નેતાઓની ધરપકડ, પોલીસે માર માર્યો હોવાનો લાગ્યો આરોપ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) દ્વારા વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા જનતાના મુદ્દાઓ ઉઠાવવા માટે તમામ પ્રકારની કોશિશો શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા…

આવતીકાલે 100 વર્ષના થઇ જશે PM મોદીના બા હીરાબેન – સુંદરકાંડ, શિવ પૂજા અને ભજન સંધ્યાનો યોજાશે ત્રિવેણી કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન 18 જૂને 100 વર્ષના થશે. હીરાબેન મોદીના 100મા જન્મદિવસે તેમના ગામ વડનગરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ખાસ…