લખણ જળકાવ્યા પાકિસ્તાન માં અને માર પડ્યો લંડન માં : જનો કોણ છે તે..

પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રશીદની ગુરૂવારે સવારે લંડનમાં કેટલાક લોકોએ જોરદાર મારપીટ કરી હતી. એમને મુક્કા માર્યા હતા અને એમના પર ઇંડાં ફેંક્યા હતા. પોલીસ આવે એ પહેલાં હુમલાખોરો નાસી ગયા હતા.

જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો ભારતની સરકારે રદ કર્યો ત્યારે આ શેખ રશીદે ભારત પર અણુહુમલો કરવાની ધમકી ઉચ્ચારી હતી.

આ જ પ્રધાને સમઝૌતા એક્સપ્રેસ બંધ કરવાની જાહેરાત પણ કરી હતી. એ લંડનમાં આવ્યા ત્યારે કેટલાક નારાજ લોકોએ તેમના પર જોરદાર હુમલો કર્યો હતો અને એમની બરાબરની પીટાઇ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *