રાજકોટ/ સાત હજાર શિક્ષકોએ શિક્ષણનો કર્યો બહિષ્કાર- આંદોલન થતાં આજે 30,000 વિદ્યાર્થીઓનું બગડ્યું ભણતર

Old Pension Yojana: ગુજરાત રાજ્યના કર્મચારીઓએ ફરી એકવાર સરકાર સામે બાંયો ચઢાવી છે. જૂની પેન્શન સહિતની કર્મચારીઓની માંગને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે અને…

View More રાજકોટ/ સાત હજાર શિક્ષકોએ શિક્ષણનો કર્યો બહિષ્કાર- આંદોલન થતાં આજે 30,000 વિદ્યાર્થીઓનું બગડ્યું ભણતર

સુરત/શિક્ષકોનું જૂની પેન્શન યોજનાની માગણી સાથે આંદોલન શરૂ, માંગ નહીં સ્વીકારાય તો જય શ્રી રામ નામના ખેસ પહેરી ગાંધીનગર પહોંચશે

Old Pension Yojana: આજે એટલે કે બુધવારે રાજ્યની સરકારી કચેરીમાં કામ કરતા સરકારી કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છે. પેન ડાઉન કરી કામ નહીં કરીને સરકારી…

View More સુરત/શિક્ષકોનું જૂની પેન્શન યોજનાની માગણી સાથે આંદોલન શરૂ, માંગ નહીં સ્વીકારાય તો જય શ્રી રામ નામના ખેસ પહેરી ગાંધીનગર પહોંચશે

પંજાબ સરકાર આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતના પરિવારજનોને 1 કરોડનું વળતર અને બહેનને અપાવશે સરકારી નોકરી

Peasant Movement: પંજાબની ભગવંત માન સરકારે દિલ્હી કૂચને લઈને છેલ્લા 10 દિવસથી હરિયાણાની શંભુ બોર્ડર પર ઉભા રહેલા ખેડૂતો વચ્ચે મોટી જાહેરાત કરી છે. પંજાબના(Peasant…

View More પંજાબ સરકાર આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતના પરિવારજનોને 1 કરોડનું વળતર અને બહેનને અપાવશે સરકારી નોકરી

કૃષિ કાયદાને લઈને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું મોટું નિવેદન, કહ્યું કે કૃષિ કાયદાને…

નવા કૃષિ કાયદાને લઈને કૃષી મંત્રી નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપતા કહ્યું છે કે અમે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ. કાયદો પરત લેવામાં આવશે…

View More કૃષિ કાયદાને લઈને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનું મોટું નિવેદન, કહ્યું કે કૃષિ કાયદાને…

કોરોના કાળમાં સુરતની ખાનગી કોલેજે ફી ઉઘરાણી શરુ કરતા AAP નું વિદ્યાર્થી સંગઠન આવ્યું વિદ્યાર્થીઓના સમર્થનમા

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

View More કોરોના કાળમાં સુરતની ખાનગી કોલેજે ફી ઉઘરાણી શરુ કરતા AAP નું વિદ્યાર્થી સંગઠન આવ્યું વિદ્યાર્થીઓના સમર્થનમા

બીનસચીવાલયની પરીક્ષાઓ હજી સુધી ફરીથી ન લેવાતા સુરતનો યુવાન ફરીથી ઉપવાસ આંદોલન પર

ટ્રમ્પની ગુજરાત મુલાકાત પહેલા ગુજરાતમાં ઉભું થયેલું બિનસચિવાલય ભરતીના પરીક્ષાર્થીઓનું આંદોલન સમેટી લેવાયું હતું. પરંતુ ત્યારબાદ સમયસીમા પૂર્ણ થયા બાદ પણ કોઈ જાહેરાત ન થતા…

View More બીનસચીવાલયની પરીક્ષાઓ હજી સુધી ફરીથી ન લેવાતા સુરતનો યુવાન ફરીથી ઉપવાસ આંદોલન પર